ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને રાજ્યના દરેક જિલ્લાની પોલીસે 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડવાનો આદેશ...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં ગુજરાતમાં લાવવામાં...
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં લાવવામાં આવશે. પત્રકારો...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3...
સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના ૧,૮૬૬ કેસ નોંધાયા છે. ઘરેલું ઝઘડાઓ લોકોના આત્યંતિક પગલું ભરવાનું સૌથી મોટું કારણ રહ્યું હતું. લાંબી બીમારી અને...
ગુજરાતના 18 હેરિટેજ સ્થળોની 2024માં દેશ વિદેશના આશરે 36.95 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ સ્થળોમાંથી યુનેસ્કોની ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સેની ૧૨.૮૮ લાખથી વધુ...
4% increase in dearness allowance of central employees pensioners
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં બે થી છ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારીમાં વધારાનો...
આ વર્ષે ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન અલ નિનોની શક્યતાને નકારી કાઢીને ભારતના હવામાન વિભાગે મંગળવાર, 15 એપ્રિલે ગુજરાત સહિત દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની...
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ફરી ચાલુ થયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં 15થી 17 એપ્રિલ સુધી હીટવેટની ચેતવણી જારી કરી હતી. ખાસ કરીને...
સુરતમાં શુક્રવારે સવારે એક રેસિડેન્શિયલ ટાવરમાં ભીષણ પછી ટેરેસ પર ફસાયેલા 18 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.શહેરના વેસુ વિસ્તારમાં આવેલી બહુમાળી હેપ્પી એક્સેલન્સિયા ઇમારતના...