ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિમાં વપરાતાં વનસ્પતિના ચૂર્ણો, ક્વાથ - ઉકાળા, વટીઓ-ગોળીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કુદરતી સ્નેહ જેવા કે ઘી...
વિવિધ તહેવારો-ઉત્સવોનું મહત્વ તે સાથે જોડાયેલી દંતકથાઓ સાથે તો હોય છે જ, પરંતુ જે-તે તહેવારોની ઉજવણીમાં અપનાવવામાં આવતા પરંપરાગત ખાન-પાન, પ્રવૃત્તિઓ વિશે અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી...
ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
શિયાળો પૂરો થઈ અને ગરમીના દિવસો શરૂ થવાની વચ્ચેનો સમયગાળો હવામાનની દ્રષ્ટિએ આહલાદક અનુભવાય છે. શિયાળામાં લાગતી તીવ્ર ઠંડીથી છુટકારો અનુભવાય...
ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
રચનાની દૃષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતા સૌથી વધુ કાર્યરત સાંધો છે. હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાનપણ...
ડો. યુવા અય્યર : આયુર્વેદિક ફિઝિશિયન
ભારતની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને પરિણામે આખા વર્ષ દરમિયાન ચાર-ચાર મહિનાની ત્રણ મુખ્ય ઋતુઓ બને છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું....