મેકઅપ દરમિયાન, મોટાભાગના લોકો તેમના ચહેરા પર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે, જે આપણી...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
IIFA એવોર્ડ્સના આ વર્ષે સિનેમેટિક ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે કાર્યક્રમ પણ યોજાશે. આ એવોર્ડ નાઇટમાં બોલીવૂડના તમામ ફિલ્મકારો...
ઈમ્યુનિટી શબ્દ લેટીન ‘ ઈમ્યુનિસ’ પરથી આવ્યો. તેનો અર્થ થાય કર ભરવામાંથી મિલિટરી સેવાથી બીજી સાર્વજનિક સેવામાંથી બાકાત રહેવું. આમ સાદા અર્થમાં ઈમ્યુનિટી એટલે...
ડો. યુવા અય્યર : આયુર્વેદિક ફિઝિશિયન
65 વર્ષથી ઉપરની ઉંમરના લગભગ 25 ટકા વ્યક્તિઓમાં પડી જવાની દુર્ઘટના બનતી જોવા મળે છે. કોઇપણ કારણસર પડી જવાથી...
રજનીકાંતનું નામ બોલીવૂડ હોય કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તેમાં ખૂબ જ લોકપ્રિય છે. થલાઈવા રજનીકાંતે વર્ષોથી તેના અભિનયથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે...
અલ્લુ અર્જુન અભિનિત જાણીતી ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શોમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની આજે પોલીસ...
ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
સામાન્ય રીતે અલ્ઝાઇમર ડિસિઝ કે ડિમેન્શીયાથી ઓળખાતો રોગ માત્ર વૃદ્ધત્વ સાથે જ સંકળાયેલો છે તેવું માનવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં...
મેસેચ્યુસેટ્સની બ્રિજહામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન અભ્યાસ અનુસાર દરરોજ મલ્ટીમિટામીનની ટેબ્લેટ લેવાથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની માનસિક તંદુરસ્તી વધે છે...

















