ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના સંબંધો સોમવાર, 14 ઓક્ટોબરેવધુ વણસ્યા હતાં. આ મુદ્દે બંને દેશોએ એકબીજાના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી...
ભારતની સ્પેસ એજન્સી ઇસરોના વડા એસ સોમનાથને ચંદ્રયાન-3ની નોંધપાત્ર સિદ્ધિ માટે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન (IAF)નો પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો છે.
ભારતની સ્પેસ એજન્સીએ 14...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડાએ કથિત કનેક્શન હોવાનો આક્ષેપ કર્યા પછી ભારત સરકારે કેનેડામાં તેના હાઈ કમિશનરને પરત બોલાવી લેવાનો સોમવારે નિર્ણય...
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી હિન્દુઓ પર હુમલા થયા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલા દુર્ગા પૂજા ઉત્સવો દરમિયાન કટ્ટરવાદી તત્વોએ ઘણા જગ્યાએ દુર્ગા પૂજાના...
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના સ્પેક્ટ્રમ માટે બિલિયોનેર મુકેશ અંબાણીની રિલાયન્સ અને ઇલોન મસ્કની સ્ટારલિંગ વચ્ચેનો જંગ વધુ તીવ્ર બન્યો છે. સેટેલાઇટ ઇન્ટરનેટના સ્પેક્ટ્રમની હરાજી...
મુંબઈમાં તાજેતરમાં એનસીપી નેતા અને બોલિવૂડ કનેક્શન માટે જાણીતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક કથિત ફેસબૂક પોસ્ટ મારફત સ્વીકારી હતી. તેથી...
આ દિવાળીની સિઝનમાં વિમાન મુસાફરો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ઘણા ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ વિમાન ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 20-25 ટકાનો ઘટાડો...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે બે...
હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેના તમામ સ્વયંસેવકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું...
નાગપુરમાં શનિવાર, 12 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક વિજયાદશમી રેલીને સંબોધતા તેના વડા મોહન ભાગવતે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં વધુ મજબૂત...

















