હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેના તમામ સ્વયંસેવકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું...
નાગપુરમાં શનિવાર, 12 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક વિજયાદશમી રેલીને સંબોધતા તેના વડા મોહન ભાગવતે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં વધુ મજબૂત...
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ 2024માં 127 દેશોમાં ભારત છેક 105મા ક્રમે આવ્યું છે. ભારત હજુ પણ 'ગંભીર' કેટેગરીમાં આવે છે. 'ગંભીર' કેટેગરીમાં પાકિસ્તાન અને...
રતન ટાટાના નિધન પછી આશરે 165 અબજ ડોલરના ટાટા ગ્રુપ પર પરોક્ષ નિયંત્રણ ધરાવતા ટાટા ટ્રસ્ટની કમાન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને સોંપવામાં...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 12 ઓક્ટોબરના રોજ દશેરાના શુભ પ્રસંગે પશ્ચિમ બંગાળના સુકના મિલિટરી સ્ટેશન પર પરંપરાગત શસ્ત્ર પૂજા કરી હતી. તેમણે કળશ...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીનો ગંભીર આક્ષેપ કર્યાના આશરે એક વર્ષ પછી લાઓસમાં આસિયાન શિખર સંમેલન...
વિદેશી પ્રોડક્ટ્સ પર ઊંચી આયાત જકાત લાદવા માટે ભારતની ટીકા કરતાં અમેરિકાના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત વિદેશી પ્રોડક્ટ્સ...
રતન ટાટાની જગ્યાએ તેમના સાવકા ભાઇ નોએલ ટાટાને શુક્રવારે ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતાં. રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું...
પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કેદારનાથ મંદિરના દરવાજા 3 નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે 8.30 વાગ્યે ભક્તો માટે બંધ કરાશે. વર્ષો જૂની પરંપરા અનુસાર કેદારનાથ મંદિર ઠંડીની...
લાઓસના વિએન્ટિઆનમાં 21મી ઇન્ડિયા-આસિયાન શિખર સંમેલનને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારત-આસિયાન વ્યાપક ભાગીદારીને મજબૂત કરવા માટે 10-પોઇન્ટ યોજનાની જાહેરાત કરી હતી. ભારત-આસિયાન...
















