ટાટા ગ્રૂપના મોભી રતન નવલ ટાટાના મુંબઈમાં 10 ઓક્ટોબરે સાંજે રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપીને અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમની અંતિમ...
હરિયાણમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો હતો.
આપના પ્રવક્તા...
બ્રિટિશ શાસન દરમિયાન 28 ડિસેમ્બર 1937ના રોજ સૂનો અને નવલ ટાટાને ત્યાં જન્મેલા રતન ટાટા ટાટા હાઉસમાં ઉછર્યા હતાં. શરાબનું સેવન અને ધુમ્રપાન ન...
રતન ટાટાએ ટાટા ગ્રૂપને 4 બિલિયન ડોલર ડોલરમાંથી 100 બિલિયન ગ્રૂપનું ઔદ્યોગિક સામ્રજ્ય બનાવવામાં અને મોટા વૈશ્વિક એક્વિઝિશન કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 1994માં...
ભારતીય ઉદ્યોગજગતના પિતામહ અને 'અણમોલ રતન' રતન નવલ ટાટાનું બુધવાર, 9 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે 86 વર્ષની જૈફ વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન...
અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈના જુહુ વિસ્તારમાં તેમનું ઘર અને પુણેમાં ફાર્મહાઉસ ખાલી કરવા માટેની...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 14 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનારા વિશ્વવિખ્યાત મહાકુંભ મેળાનો લોગોનું ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે અનાવરણ કર્યું હતું. તેમણે આ...
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે બંને મુખ્ય હરિફો એકબીજા સામે આક્ષેપો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ વારંવાર જુના અને આધાર...
હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના મંગળવાર આઠ ઓક્ટોબરે આવેલા રિઝલ્ટમાં હરિયાણામાં સતત ત્રીજી ટર્મ માટે ભાજપ સત્તા પર આવ્યો હતો, જ્યારે જમ્મુ અને...
-સાધુ શુકમુનિદાસ સ્વામી, BAPS દ્વારા
20 ઓગસ્ટ 1995ના રોજ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન મંદિર)ના દરવાજા વિશ્વ માટે ખોલ્યા હતાં. આ...

















