અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કમિશન (USCIRF)ને તેના વાર્ષિક રીપોર્ટમાં ભારતને 'વિશેષ ચિંતાનો દેશ' જાહેર કરવાની માગણી કરીને આક્ષેપ કર્યો હતો કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની...
સિએટલ સેન્ટર ખાતે 2 ઓક્ટોબરે ગાંધીજયંતિના પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિએટલના મેયર બ્રુસ હેરેલ, કોંગ્રેસમેન એડમ સ્મિથ અને...
એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જેલમાં કેદીઓને તેમની જાતિને આધારે થતી કામની ફાળવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે 10 રાજ્યોના જેલ મેન્યુઅલ...
સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 3 ઓક્ટોબરે ફાઉન્ડેશન સામે તપાસના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો...
વિવિધ રાજ્ય સરકારોની ડિમોલિશન કાર્યવાહી અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તે મિલકતોને તોડી પાડવા અંગે સમગ્ર દેશ માટે ગાઇડલાઇન નિર્ધારિત...
હરિયાણાના પલવલમાં જનસભા સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશ માટે મહત્વના દરેક મુદ્દાને લટકાવી રાખ્યાં છે. તે મુદ્દાને લટકાવી રાખવામાં નિષ્ણાત...
સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશન સામેના તમામ ક્રિમિનલ કેસોનો મુદ્દાસ હાઇકોર્ટે એક રીપોર્ટ માંગ્યાના એક દિવસ પછી મંગળવારે કોઈમ્બતુરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ...
ભારત ખાતેના યુએસ મિશનએ સોમવાર, 30 સપ્ટેમ્બરે 250,000 નવા વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવાની જાહેરાત કરી હતી. વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટની ફાળવણી ટુરિસ્ટ, સ્કીલ્ડ વર્કર્સ અને...
હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વચન આપ્યું હતું કે તમારા સંતાનોને આર્મીમાં મોકલવામાં અચકાશો નહીં. હરિયાણા અને કેન્દ્ર સરકાર...
હરિયાણાના બાદશાહપુર ખાતે ચૂંટણી સભા સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે વિપક્ષને વક્ફ બોર્ડના વર્તમાન કાયદામાં સમસ્યા છે. અમે સંસદના શિયાળુ સત્રમાં તેમાં સુધારો...

















