માલદીવમાં મોહમ્મદ મુઇઝુની આગેવાની હેઠળની સરકારની રચના બંને પછી બંને દેશો વચ્ચે સર્જાયેલી ગેરસમજ અને કેટલીક સમસ્યાનો હવે ઉકેલ આવી ગયો છે, એમ આ...
ભ્રષ્ટાચારના કેસોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવાર, 17 સપ્ટેમ્બરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને નવા મુખ્યપ્રધાન તરીકે દિલ્હીના પ્રધાન...
આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના સહ-માલિક જીએમઆર ગ્રુપે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ હેમ્પશાયરનો 49 ટકા હિસ્સો 120 મિલિયન પાઉન્ડમાં ખરીદવાનો સોદો કર્યો છે. ઇંગ્લિશ કાઉન્ટી...
દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024ના રોજ 74 વર્ષના થયા હતા મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરી થવાના પ્રસંગે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું...
ન્યૂયોર્કના મેલવિલ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી નિંદા કરી હતી અને જઘન્ય કૃત્યના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી...
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન 'વન નેશન, વન ઇલેક્શન' વાસ્તવિકતા બનશે અને સરકારને વિશ્વાસ છે કે સુધારાના આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (16 સપ્ટેમ્બર) અમદાવાદમાં જણાવ્યું હતું કે ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ...
સતત ત્રીજી ટર્મ ચૂંટાઈ આવ્યા પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ...

















