પુરીમાં રવિવાર, 7 જુલાઇએ ભગવાન જગન્નાથની વિશ્વ વિખ્યાત રથયાત્રા દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા ગૂંગળામણને કારણે બે શ્રદ્ધાળુંના મોત થયા હતા અને ઓછામાં ઓછા...
બ્રિટનમાં નવી સરકારે કાર્યભાર સંભાળી લીધા પછી આ મહિનાથી જ ભારત અને યુકેના અધિકારી સૂચિત મુક્ત વેપાર કરાર (એફટીએ) માટે મંત્રણાનો પ્રારંભ કરશે. નવા...
ઓકલાહોમા સિટી હોટેલીયર હેમંત શાંતિલાલ મિસ્ત્રીનું 23 જૂનના રોજ તેમના મોટેલ પાર્કિંગમાં આગલી રાત્રે થયેલા હુમલા બાદ અવસાન થયું હતું. આ હુમલાના સંબંધમાં 41...
પુરીમાં રવિવાર, 7 જુલાઈએ ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણેય રથોની 'પરિક્રમા' કરી હતી અને દેવતાઓ સમક્ષ પ્રણામ...
બ્રિટનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કેયર સ્ટાર્મરે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ બંને દેશો માટે...
આઇકોનિક એફિલ ટાવર ખાતે સફળતા મળ્યા પછી ભારતે પેરિસના ઐતિહાસિક ડિપાર્ટમેન્ટલ સ્ટોર ગેલેરી લાફાયેટ ખાતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લોન્ચ કર્યું હતું. ભારતની મોબાઇલ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર કીર સ્ટારમરને યુકેની સામાન્ય ચૂંટણીઓમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ (ટ્વિટર) પર જણાવ્યું...
મોદી સરકારે બુધવારે સુરક્ષા, આર્થિક અને રાજકીય બાબતો સહિતની વિવિધ કેબિનેટ સમિતિઓની રચના કરી હતી. દેશની સર્વોચ્ચ નિર્ણય લેતી આ સમિતિઓમાં સહયોગી પક્ષોના સાંસદોને...
યુકેની ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય મૂળના નેતાઓ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાઈ આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજ્ય થયો હોવા થતાં પાર્ટીના ભારતીય મૂળના પણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મરને યુકેની સામાન્ય ચૂંટણીઓમાં તેમની પાર્ટીની જ્વલંત વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે...
















