સ્વિત્ઝરલેન્ડની એક કોર્ટે ગયા સપ્તાહે હિન્દુજા પરિવારના ચાર સભ્યો – કમલ અને પ્રકાશ હિન્દુજા તથા નમ્રતા અને અજય હિન્દુજાને તેમના ઘરમાં કામ કરતા નોકરોના...
કેનેડાએ વિદેશી નાગરિકો માટે 21 જૂનથી બોર્ડર પર પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરવા પર તાકીદની અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલાનો હેતુ...
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG  2024ની કથિત ગેરરીતિની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે પોતાના હાથમાં લીધી હતી અને તપાસ માટે ગુજરાતના ગોધરા અને બિહારના...
એર ઇન્ડિયાએ જુલાઈથી કેટલાંક પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ શરૂ કરવાની બુધવારે જાહેરાત કરી હતી. ભારતમાં હાલમાં સ્થાનિક રૂટ પર પ્રીમિયમ ઇકોનોમી-ક્લાસ...
લોકસભાની ચૂંટણી પછી લોકસભાના પ્રથમ સેશનનો સોમવાર, 24 જૂનથી પ્રારંભ થયો હતો. લોકસભાના સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોને પ્રોટેમ સ્પીકરે શપથ...
વિદેશથી આવતા પ્રિ-વેરિફાઇડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારકોના ઝડપથી અને સરળ ઇમિગ્રેશન માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શનિવાર, 22 જૂને...
તિસ્તા નદીના પાણીના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટેના એક મેગા પ્રોજેક્ટ માટે ભારત ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં એક ટેકનિકલ ટીમ મોકલશે. આ પ્રોજેક્ટ ભારત માટે મહત્ત્વપૂર્ણ...
ભારતની યાત્રાએ આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શનિવાર, 22 જૂને મંત્રણા પછી બંને દેશો વચ્ચે ડિજિટલ, મેરિટાઇમ, રેલવે, ગ્રીન...
મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રાંતના યવતમાલ જિલ્લો રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા માટે ખૂબ જ ચર્ચામાં છે. આ વર્ષે મે...
જો વિપક્ષો લોકસભાના સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતારશે, તો આ આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર સ્પીકર પદની ચૂંટણી યોજાશે. આ અગાઉ લોકસભાના સ્પીકરને સર્વસંમતિથી જ...