કુવૈતમાં બુધવારે બિલ્ડિંગની ઇમારતમાં મૃત્યુ પામેલા 45 ભારતીય કામદારોના મૃતદેહ શુક્રવાર, 14 જૂને ભારતમાં પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય હવાઇદળનું એક વિશેષ વિમાન કેરળના...
ઇટલીના અપુલિયા રિજનના બોર્ગો એગ્નાઝિયા (ફાસાનો) ખાતે 13-15 જૂન 2024ના રોજ યોજાયેલી સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપ (G7)ની શિખર બેઠકમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC)...
ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ સામે સખત વાંધો ઉઠાવી ભારતે જણાવ્યું હતું કે આ બિનજરૂરી ઉલ્લેખ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના...
ઓડિશાની ભાજપ સરકારે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગુરુવારે વહેલી સવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી અને 12મી...
દેશભરની મેડિકલ અને પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG)માં કથિત પેપર લીક અને બીજી ગેરરીતિનો કારણે દેશભરના વિદ્યાર્થીઓનો ઉગ્ર  વિરોધ...
કુવૈતના મંગાફ વિસ્તારમાં બુધવારે પરોઢિયે છ માળની એક બિલ્ડિંગમાં વિનાશક આગ ફાટી નીકળતા 41 ભારતીય શ્રમિકો સહિત ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા પછી...
ઓડિશામાં મંગળવારે પ્રથમ વખત ભાજપ સરકારની રચના થઈ હતી. આદિવાસી નેતા મોહન ચરણ માઝીએ બુધવારે ભુવનેશ્વરમાં યોજાયેલા એક સમારંભમાં રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે...
લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દાવો કર્યો હતો જો તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા હોત તો...
તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજ્યસભાના સભ્યો પણ ચૂંટાઈ આવતા રાજ્યસભામાં 10 જગ્યાઓ ખાલી પડી છે. આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે-બે તથા હરિયાણા,...
કુવૈતના દક્ષિણ મંગાફ સિટીમાં બુધવારે વહેલી સવારે છ માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા 45 ભારતીયો સહિત ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત...