ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે અવલોકન કર્યું છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની દે-વિદેશમાં યોજાનારી ઉજવણીના સંદર્ભમાં, કેટલાક અપ્રમાણિત,...
ભારતમાં હવાઇ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓ મોટાપાયે વિમાનો ખરીદવાનું આયોજન કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જુદી જુદી એરલાઇન્સે કુલકંપનીઓએ 1120 જેટલા...
ભારતની અને એર ઇન્ડિયાની પ્રથમ અત્યાધુનિક એરબસ એ350 વિમાનનું તાજેતરમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ હૈદરાબાદ ખાતે લોકાર્પણ કર્યું હતું. આ અંગે એર ઈન્ડિયાના...
દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં...
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોને એરપોર્ટના ટર્મેક પર ભોજન પીરસવાના ઘટનાના સંદર્ભમાં ઈન્ડિગોને રૂ.1.20 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના માટે...
દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ બોલતા અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકને બુધવારે ભારતને "અસાધારણ સફળતાની કહાની" ગણાવી હતી. તેમણે ભારતના લોકો પર વડાપ્રધાન...
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024એ બપોર 2:30 વાગ્યા સુધી...
ખાલિસ્તાન આતંકવાદી જી એસ પન્નુને મંગળવારે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને પોલીસ વડા ગૌરવ યાદવને ગર્ભિત ધમકી આપી હતી. તેને રાજ્યના ગેંગસ્ટરોને પ્રતિબંધિત સંગઠન...
ગયા વર્ષના છેલ્લાં ક્વાર્ટરમાં ભારતના વિદ્યાર્થીઓને કેનેડાએ જારી કરેલી સ્ટડી પરમિટમાં 86 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. ગયા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં કેનેડાએ ભારતના 14,910...
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું હતો. કુનો પાર્કમાં અત્યાર સુધીમાં 10 ચિત્તાના મોત થયા છે. લાયન પ્રોજેક્ટના...

















