અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024એ બપોર 2:30 વાગ્યા સુધી...
ખાલિસ્તાન આતંકવાદી જી એસ પન્નુને મંગળવારે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને પોલીસ વડા ગૌરવ યાદવને ગર્ભિત ધમકી આપી હતી. તેને રાજ્યના ગેંગસ્ટરોને પ્રતિબંધિત સંગઠન...
ગયા વર્ષના છેલ્લાં ક્વાર્ટરમાં ભારતના વિદ્યાર્થીઓને કેનેડાએ જારી કરેલી સ્ટડી પરમિટમાં 86 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. ગયા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં કેનેડાએ ભારતના 14,910...
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું હતો. કુનો પાર્કમાં અત્યાર સુધીમાં 10 ચિત્તાના મોત થયા છે. લાયન પ્રોજેક્ટના...
કિંગફિશરના ભાગેડુ અપરાધી વિજય માલ્યા, હીરાના વેપારી નીરવ મોદી અને સંરક્ષણ વેપારી સંજય ભંડારીના પ્રત્યાર્પણને ઝડપી બનાવવા માટે ભારતની તપાસ એજન્સીઓની ટીમ યુકેની મુલાકાત...
અમેરિકામાં મતદાન કરવા માટે લાયકાત ધરાવતા એશિયનોની સંખ્યા છેલ્લાં બે દસકામાં અને 2020થી આસમાને પહોંચી છે, તેવું એક નવા સર્વેમાં જણાયું હતું. ઉલ્લેખનીય છે...
અયોધ્યામાં રામમંદિરમાં એક સપ્તાહ લાંબા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો મંગળવાર 16 જાન્યુઆરીથી પ્રારંભ થયો હતો. 22 જાન્યુઆરીમાં મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ સ્થાપિત કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર...
હિંદુ ધર્મના ઇતિહાસમાં આગામી સોમવાર, 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. આ પવિત્ર દિવસે આશરે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામનું બાળસ્વરૂપ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં...
સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરાની 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન ક્રિષ્નના જન્મસ્થળ...
આયોવા રિપબ્લિકન કોકસમાં નબળા દેખાવ પછી ઇન્ડિયન-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી મંગળવાર, 16 જાન્યુઆરીએ 2024ની યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ ગયા હતાં અને તેમણે ડોનાલ્ડ...

















