ઉત્તરપ્રદેશના લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તમે ઇચ્છો તો હું તમને લેખિતમાં આપી શકું છું કે નરેન્દ્ર...
ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડિયન સત્તાવાળાઓએ શનિવાર, 11 મેએ ચોથા ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. ભારત અને કેનેડાના સંબંધોને અસર કરનારા...
લોકસભાની ચૂંટણીના ચોથા રાઉન્ડમાં 13મેએ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર યોજનારી ચૂંટણી માટે શનિવાર, 11 મેની સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ...
તિહાર જેલમાંથી બહાર આવ્યાના બીજા દિવસે શનિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પછી ભાજપ અમિત શાહને વડાપ્રધાન બનાવશે અને...
ઉત્તરાખંડની વિખ્યાત ચારધામ યાત્રા ગત અખાત્રીજના દિવસે શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથધામના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની સાથે મુખ્યપ્રધાન...
ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ્સ રદ થવાના કારણે વિવાદમાં રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસના કેબિન સ્ટાફે હડતાલ પરત લેવાનો નિર્ણય લીધો છે. તાતા ગ્રુપની એરલાઇને...
ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા બદલ અમેરિકા પ્રહાર કરતાં રશિયાએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પરના જોખમો પર નિયમિત પણે નિરાધાર આક્ષેપો...
દેશમાં મુસ્લિમ વસ્તીમાં થયેલા વધારા અંગેના સરકારી પેનલના અહેવાલના મુદ્દે ગુરુવારે સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ છેડાયું હતું. વિપક્ષ ભાજપ પર લોકસભાની...
અગ્રણી ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે શુક્રવારે દિલીપ સંઘાણી ફરી એકવાર સર્વાનુમતે ચૂંટાયા હતાં. દિલીપ સંઘાણી ગુજરાતના પીઢ સહકારી આગેવાન છે અને તેમને...
સુપ્રીમ કોર્ટે શુક્રવાર, 10મેએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. આમ સાત તબક્કાની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં તેઓ પોતાની...