વાવાઝોડાને કારણે રવિવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલ લોક સંકુલમાં 'સપ્તઋષિ'ની છ મૂર્તિઓને ભાર નુકસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મહાકાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન...
ભારતની ચાર દિવસની યાત્રાએ આવેલા યુકેના નાયબ વિદેશ પ્રધાન લોર્ડ તારિક અહમદે જણાવ્યું હતું કે યુકેના વિઝા નિયમોમાં ફેરફારથી ભારતના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અસર થશે...
ઇન્ડિયન એરફોર્સ અને નેવી માટે 2004માં 24 હોક 115 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ભારતની તપાસ એજન્સી સીબીઆઇએ સોમવારે બ્રિટિશ મલ્ટિનેશનલ...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શ્રીહરિકોટા ખાતેથી સોમવારે GSLV-F12 રોકેટ મારફત નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. 51.7 મીટર ઊંચા જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV)ની...
વીર સાવરકરને રવિવાર, 28મેએ તેમની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વીર સાવરકરના વ્યક્તિત્વમાં મક્કમતા અને ઉદારતાનો સમાવેશ થતો હતો. તેમના...
લોકસભાની ચૂંટણી પહેલા બિહારની મુખ્યપ્રધાન નીતિશકુમાર વિપક્ષને એકજૂથ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે રવિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ નીતીશ કુમારના પ્રયાસોનું સન્માન...
બિહારમાં લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ રવિવારે નવી સંસદ ભવનની શબપેટી સાથે સરખાવ્યું હતું. ભાજપે પણ વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે દેશની...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રવિવારે નવો સામાન્ય પાસપોર્ટ મળ્યો હતો. એક સ્થાનિક અદાલતે પાસપોર્ટ સામે કોઇ વાંધો ન હોવાનું જણાવ્યા બાદ કોંગ્રેસ નેતાને પાસપોર્ટ...
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારંભને પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના ગેઝેટ નોટિફિકેશન મુજબ આ...
હાલના સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ 1921માં ડ્યુક ઓફ કોનોટ પ્રિન્સ આર્થરે કર્યો હતો. ઈમારતનું ઉદ્ઘાટન 18 જાન્યુઆરી, 1927માં થયું હતું અને હવે તે 96...

















