ભારત અને મહારાષ્ટ્રના પીઢ રાજકીય નેતા શરદ પવારે મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની અચાનક જાહેરાત કરી હતી. જોકે તેઓ હજુ...
થાઈલેન્ડના પત્તાયામાં સોમવારે જુગાર રમતા 80 ભારતીયોની ધરપકડ કરાઈ હતી. પોલીસે અગાઉની બાતમીને આધારે હોટેલ પર દરોડા પાડ્યા હતા. 27 એપ્રિલથી 1 મે સુધી...
રાજસ્થાન હાઈકોર્ટે બનાવટી દસ્તાવેજના એક કેસમાં સોમવારે આસારામ બાપુને જામીન આપ્યાં હતાં. જોકે, આસારામ બાપુ જેલમાંથી બહાર આવી શકશે નહીં, તે સગીર બાળકી સહિત...
જમ્મુ અને કાશ્મીરમાં બિનસ્થાનિકોને ફ્લેટની ફાળવણી કરવાના સરકારના નિર્ણયની વિરુદ્ધમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)એ જમ્મુ અને દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાની...
કર્ણાટક વિધાનસભાની ચૂટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જન ખડગેની ઝેરીલા સાપ અંગેની વિવાદાસ્પદ ટીપ્પણીનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ મારી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' પ્રોગ્રામના 100 એપિસોડ થયાં છે ત્યારે કોંગ્રેસે રવિવારે કુસ્તીબાજોના ધરણા, અદાણી વિવાદ જેવા મહત્ત્વના મુદ્દાઓ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડનું રવિવાર, 30 એપ્રિલે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. લંડનમાં...
બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર, ભારતીય ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની અને ઉદ્યોગપતિ જીતેન દોશીએ તાજેતરમાં અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. BAPS હિંદુ...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન રિનોવેશન કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાના વિવાદ વચ્ચે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ અધિકારીઓને આ અંગેના ખર્ચના રેકોર્ડ...
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે સાત દિવસથી ચાલી રહેલા કુસ્તીબાજોના ધરણામાં શનિવાર (29 એપ્રિલે) રાજકીય નેતાઓની પણ...

















