The US court denied Tahavur Rana's status quo motion
યુએસ કોર્ટે 2008ના ઘાતક મુંબઈ ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ જેલમાં ગયેલા ઉદ્યોગપતિ તહવ્વુર રાણાની સ્ટેટસ ક્વો મોશન અરજી ફગાવી દીધી છે. તેની સાથે જણાવ્યું...
1.49 lakh Indians were caught trying to enter America in 3 years
અમેરિકાની સરકારના આંકડા અનુસાર,ફેબ્રુઆરી 2019થી માર્ચ 2023ના ગાળામાં બોર્ડર ક્રોસ કરી ગેરકાયદે રીતે અમેરિકા ઘૂસવાના પ્રયાસમાં 1.49 લાખ ભારતીયો પકડાયા છે. મેક્સિકો તેમજ કેનેડાની...
Conservative MP Poilievre slams growing Hindu phobia in Canada
ટોરોન્ટોઃ કેનેડામાં મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર પિયેરે પોઇલીવ્રેએ દેશમાં હિંદુ ફોબિયાના વધી રહેલા બનાવની આકરી ટીકા કરી હતી. આમ પોઇલીવ્રે કેનેડામાં આ પ્રકારની...
Launch of India's first water metro service in Kerala
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળમાં ભારતની પ્રથમ વોટર મેટ્રો સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો. પોર્ટ સિટી કોચીમાં બનેલ મેટ્રો કોચી શહેરને નજીકના 10 ટાપુઓ સાથે...
Operation Cauvery begins
હિંસાગ્રસ્ત સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે ભારતે ઓપરેશન કાવેરી નામનું અભિયાન ચાલુ કર્યું છે. આશરે 500 ભારતીયો સોમવારે પોર્ટ સુદાન પહોંચ્યા હતા. ભારતના...
bill to ban racial discrimination
ઈન્ડિયન અમેરિકન સીઈઓ ઉદય તાંબરની ન્યૂ યોર્ક સિટીમાં નવા રચાયેલા વંશીય ન્યાય સલાહકાર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ કરાયા છે. આ એડવાઈઝરી બોર્ડમાં તાંબર સહિત...
The Supreme Court closed the case against Lalit Modi
સુપ્રીમ કોર્ટે સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી સામેની કોર્ટ તિરસ્કારની કાર્યવાહી બંધ કરી હતી. આ અગાઉ લલિત મોદીએ સોશિયલ મીડિયા...
Contingency plan to evacuate Indians from violence-torn Sudan
ભારત સહિતનાલ 12 દેશોના 66 નાગરિકોને રવિવારે સુદાનથી સાઉદી અરેબિયા લાવવામાં આવ્યા આવ્યાં હતા. ભારતે હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે...
Indian Diaspora Driving Force of India-US Relations: Donald Lou
ભારત અને અમેરિકાના સંબંધોના અમેરિકાના બંને પક્ષો તરફથી સમર્થન મળતું હોવાનો ઉલ્લેખ કરતાં અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન ડોનાલ્ડ લૂએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમેરિકામાં...
BJP comes to power in Telangana
કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે તેલંગણામાં ‘વિજય સંકલ્પ સભા’માં જણાવ્યું હતું કે તેલંગાણામાં ભાજપ સત્તા પર આવશે તો મુસ્લિમોની અનામત દૂર કરાશે. ચાલુ વર્ષે રાજ્યમાં વિધાનસભા...