છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા ત્રણ દિવસના કોંગ્રેસના મહાધિવેશનનું રવિવાર, 26 ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. આ મહાધિવેશનનો સ્પષ્ટ સંદેશ એ હતો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ...
શરાબ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા...
અમેરિકામાં પ્રેસિડન્ટપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ સત્તા ઉપર આવશે તો અમેરિકા પ્રત્યે નફરત ધરાવતા દેશો માટે વિદેશી સહાયના દરેક...
કાશી વિશ્વનાથ મંદિરમાં વધતી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખતા ટીકીટની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંગળા આરતીની ટીકીટના રૂ.350ને બદલે રૂ. 500 ચુકવવા પડશે....
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ના મહત્ત્વ પર ભાર મૂકતા જર્મન ચાન્સેલરે જણાવ્યું હતું કે આ સમજૂતી ઝડપથી થાય તે માટે...
ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે બેઠક પછી શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત યુક્રેનનો વિવાદનો સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા...
કોંગ્રેસ પક્ષનાં શીર્ષસ્થ નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્તી લેવાનો સંકેત આપ્યો છે. છત્તીસગઢના રાયપુર ખાતે પક્ષના 85મા રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સોનિયા...
વિદેશવાસી ભારતીયો (NRIs) દ્વારા ડીપોઝીટ્સમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનામાં NRIએ 5.4 બિલિયન ડોલરની ડીપોઝીટ...
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બદલાઈ રહેલા વૈશ્વિક વેપાર સંબંધો વચ્ચે ભારતીય ચલણ રૂપિયાનું પણ વૈશ્વિક સ્તરે વજન વધી રહ્યું છે, જેને કારણે ટૂંક સમયમાં રૂપિયો...
ભારતીયોએ ગત વર્ષના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન વિદેશ પ્રવાસ પાછળ અંદાજે 10 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ અત્યાર સુધીનો...

















