કારગિલ વિજય દિવસના પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય લશ્કરી દળોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર...
સરકાર રાષ્ટ્રધ્વજ અંગેના નિયમોમાં શનિવારે મોટા ફેરફાર કર્યા છે. તેનાથી દિવસ અને રાત્રી બંને સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે અને તે મશીનથી બનેલો અને તેમાં...
કોંગ્રેસે શનિવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવે છે. કોંગ્રેસે આ મુદ્દે ઇરાનીની પ્રધાન પદેથી હકાલપટ્ટી કરવાની...
દિલ્હીની આપ સરકાર સામે નવેસરથી મુસીબત ઊભી થઈ છે. ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ અરવિંદ કેજરીવાલ સરકારની એક્સાઇઝ પોલિસીની સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. આ...
ભારતમાં ન્યાયાધીશો સામે મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં સામુહિક ઝુંબેશની આકરી ઝાટકણી કાઢતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)એ એન વી રમનાએ શનિવારે જણાવ્યું...
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા પાડીને રૂ. 20 કરોડ રોકડા...
ભારતીય મિલિટરીની ત્રણેય પાંખોમાં કુલ 1,35,784 જગ્યાઓ ખાલી છે. જે પૈકી સૌથી વધુ આર્મીમાં 1,16,464 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓમાં અધિકારીઓ અને જવાનોનો...
ભારત અને આફ્રિકી દેશો વચ્ચેનો વ્યાપાર ઘણો સંતુલિત છે. આફ્રિકામાં ટ્રેડ-એન્ડ સર્વિસીઝની નિકાસ 40 બિલિયન ડોલર જેટલી થાય છે, જ્યારે આયાત અંદાજે 49 બિલિયન...
ભારતમાં રહેતા નાગરિકો દ્વારા મે મહિના દરમિયાન 2.03 બિલિયન ડોલર વિદેશમાં મોકલવામાં આવ્યા છે, જે ગત વર્ષે સમાન મહિનામાં મોકલેલા 1.25 બિલિયન ડોલરની તુલનાએ...
ભારતમાં બેરોજગારીની સમસ્યા ગંભીર બની છે ત્યારે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 1 માર્ચ 2021ની સ્થિતિએ અંદાજે 9.79 લાખ કર્મચારીઓની જગ્યા ખાલી છે. કુલ 40.35...