પેરિસથી નવી દિલ્હી જતી ફ્લાઇટમાં મુસાફરોના અનિચ્છનીય વર્તનની જાણ ન કરવા બદલ એર ઇન્ડિયાને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે ,કે...
ભારત સરકારે 26 જાન્યુઆરીએ કોવિડ-19 રસી iNNCOVACC જાહેર કરી હતી. iNNCOVACC એ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી છે જેને પ્રાથમિક 2-ડોઝ લેવા માટે અને...
રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને કોર્ટે રાહત આપી છે. જેકલીને એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હીની કોર્ટ પાસે...
ગણતંત્ર દિવસે ''કર્તવ્ય પથ'', નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં તમામ રાજ્યો અને વિવિધ સરકારી વિભાગના ટેબ્લો રજૂ થયા હતા. જેમાં ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર...
ભારતના 74મા ગણતંત્ર દિવસની 26 જાન્યુઆરીએ રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને ''રાષ્ટ્રીય સમર સ્મારક'' ખાતે...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના રાજદ્વારી માઈક પોમ્પિયોએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંસ્મરણોમાં દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન 2019માં પરમાણુ યુદ્ધની...
રશિયા પરના પશ્ચિમી દેશોના પ્રતિબંધોમાં બ્રિટનને આગેવાની કરી હોવા છતાં યુકે ભારત મારફત રશિયાના ક્રૂડ ઓઇલની આયાત કરતું હોવાનું બહાર આવ્યું છે. ડેઈલી ટેલિગ્રાફના...
ટોચની ટેકનોલોજી કંપનીઓ સામૂહિક છટણીના કરી રહી છે ત્યારે અમેરિકામાં કામ કરતાં ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલ્સ માટે વધુ ખરાબ સમાચાર આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ...
વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું મંગળવાર, 24 જાન્યુઆરી 2023એ અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. બાલકૃષ્ણ દોશીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા...
ઓસ્ટ્રેલિયામાં ત્રીજા હિન્દુ મંદિર પર હુમલો થયો હતો. સોમવાર, 23 જાન્યુઆરીએ મેલબોર્નના આલ્બર્ટા પાર્ક ખાતેના ઇસ્કોન મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રણો કરાયા હતા,...

















