ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવાર સુધીમાં 187.46 કરોડ (1,87,46,72,536) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ...
Birmingham to Amritsar
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો અને વેકેશનની શરૂઆત થઇ હોવાથી એર ટ્રાવેલિંગ કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના...
ભારતમાં ઘણાં મોટા થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ, 19 એપ્રિલ, 2022 સુધી, દેશના લગભગ...
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારતની મુલાકાતમાં ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આર્થિક ગુનેગારોને દેશમાં પાછા લાવવાની તેની પ્રાથમિકતા છે. જોન્સને ભારતની આ લાંબાગાળાની ચિંતાની...
રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. તેમને ઘાસચારા કૌભાંડ સંબંધિત...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારતની બે દિવસની મુલાકાત દરમિયાન બ્રિટન અને ભારત સંરક્ષણ અને બિઝનેસમાં સહકારમાં વધારો કરવા માટે સહમત થયા હતા. જોન્સને ઓક્ટોબર...
ભારતના બે દિવસના પ્રવાસે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુરુવાર, 22 એપ્રિલે ખાસ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં મળ્યા હતા.  નવી દિલ્હીમાં સંયુક્ત...
ભારતની બે દિવસની મુલાકાત આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પ્રથમ દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી અને પછી નવી દિલ્હીમાં ગયા હતા. ભારતની રાજધાનીમાં વડાપ્રધાન...
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 22 એપ્રિલે બેઠક યોજ્યા બાદ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે રશિયા અંગે ભારતના વલણમાં ફેરફાર થશે નહીં....
ભારતના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાન ભારત-યુકે વચ્ચે નવી અને વિસ્તૃત ડીફેન્સ ભાગીદારી માટે સંમત થયા હતા અને ચાલુ વર્ષના અંત સુધીમાં મહત્ત્વકાંક્ષી મુક્ત વેપાર...