"Causes and Ayurvedic Remedies for Heart Attack and Heart Disease in Women"
દિલ્હી, હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કાતિલ શીત લહેર વચ્ચે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકને કારણે ગુરુવારે, 7 જાન્યુઆરીએ...
Air India expressed regret, sacked 4 cabin crew and a pilot
ફ્લાઇટમાં મહિલા મુસાફર પર પેશાબની ચકચારી ઘટના પછી ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને એક નિવેદન જારી કરીને આ ઘટના અંગે દિલગીરી...
ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર સાત ટકાની વૃદ્ધિ નોંધાવશે તો ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રનો પ્રતિષ્ઠાભર્યો દરજ્જો ગુમાવી શકે છે. ખાડી...
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત શનિવાર સુધીમાં 220.12 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ બીજો ડોઝ અને 22.42 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે. છેલ્લા 24...
Not a single Indian company is included in the world's most punctual airlines
એવિએશન ઇન્ડસ્ટ્રીનું વિશ્લેષણ કરતી ફર્મ-સિરિયમ, સીએનએનના નવા રીપોર્ટમાં ગત વર્ષની વિશ્વની સૌથી સમયબદ્ધ એરલાઇન્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતની એક પણ કંપનીનો...
"Causes and Ayurvedic Remedies for Heart Attack and Heart Disease in Women"
લંડન-બેંગલુરુની ફ્લાઇટમાં હજારો ફૂટની ઉંચાઈએ એક પેસેન્જરને ઉપરાઉપરી બે હાર્ટ એટેક આવ્યા ત્યારે ભારતીય મૂળના ડોક્ટર વિશ્વરાજ વેમલાએ તેમની કુશળતા અને સમયસૂચતા વાપરીને બચાવી...
Most layoffs in technology sector in America in January:
ફેસબૂક, એમેઝોન, સ્નેપડીલ, ઇન્ટેલ, નેટફ્લિક્સ અને અન્ય દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ 2022માં નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કેટલીક કંપનીઓએ કોરોના મહામારીની અસરોને ટાંકીને અને અન્ય કંપનીઓએ ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન...
North India gripped by 'cold wave', temperatures in Rajasthan below zero
દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિકના ઉત્તર ભારતના ઘણા વિસ્તારો અત્યારે ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવાર, લઘુતમ તાપમાન ૩...
Ram Mandir in Ayodhya will have the idol consecrated on Makar Sankranti 2024
અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે...
Sri Sammed Shikharji will not become a tourist destination after Jain protests
છેલ્લાં કેટલાંક દિવસોથી જૈન સમુદાયના દેશભરમાં ઉગ્ર દેખાવોને પગલે મોદી સરકારે ગુરુવાર, 5 જાન્યુઆરીએ પારસનાથ ટેકરી પર તમામ પર્યટન પ્રવૃત્તિઓ પર રોક લગાવી દીધી...