ભારત સરકારના આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ “આયુષ્માનભારત હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર” ની ૪ થી વર્ષગાંઠ સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા દેશના વિવિધ રાજ્યના આરોગ્યમંત્રી...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
ભારત સરકારે કંધાર વિમાન અપહરણ કેસના આરોપી મુશ્તાક અહેમદ ઝરગરને ત્રાસવાદી જાહેર કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઇસી-814ના હાઇજેક કરવામાં આવેલા વિમાનના મુસાફરોના બદલામાં...
ભારતમાં સતત ચોથા વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા છે. ચોમાસાના જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં લા નીનાની સ્થિતિ સાનુકૂળ રહેવાની ધારણા હોવાથી ચોમાસુ સરેરાશ રહી...
ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 1,007 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. તેનાથી કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને આશરે 4.30 કરોડ...
એક સમયે યુકેના વડા પ્રધાન બનવાના અગ્રણી દાવેદાર ચાન્સેલર ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ અને તેમના અમેરિકન ગ્રીનકાર્ડ અંગે નીત-નવી ટીકાઓનો...
યુક્રેન પર રશિયાના આક્રમણ અને કોરોના મહામારીને કારણે સપ્લાયના અવરોધને પગલે અમેરિકા, બ્રિટન અને ભારતમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. અમેરિકામાં માર્ચ મહિનામાં કન્ઝ્યુમર...
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે...
અમેરિકામાં શીખ ધર્મના લોકો સામેના હેટ ક્રાઇમમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ન્યૂ યોર્ક સિટીના ક્વીન્સમાં મંગળવારે શીખ ધર્મના બે વ્યક્તિ પર હુમલો થયો...
ભારતની એવિયેશન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ સ્પાઈસજેટના 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ વિમાન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ...