વિવાદાસ્પદ
ભારતની સુ્પ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રાસવાદ વિરોધી ધારો ઘડવામાં આવ્યા પછી કોઇ વ્યક્તિ સંગઠિત ગુનામાં સંડોવાયેલો ન હોય તો તેના પર...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની હાર આમઆદમી પાર્ટીના કારણે થઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ગુજરાતમાં...
Indian tourists will get UK visitor visa within 15 days
યુકેના પ્રવાસે જવા ઈચ્છતા અસંખ્ય ભારતીયો માટે બ્રિટિશ હાઇકમિશન દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. થઈ છે. ભારતસ્થિત બ્રિટિશ હાઈકમિશ્નરે કહ્યું હતું કે હવે...
હિન્દુ લગ્ન
ભારતમાં ગત બે વર્ષમાં કોરોનાકાળમાં વિવિધ સરકારી પ્રતિબંધોને કારણે લગ્ન અને શુભ પ્રસંગો ઘણા ઓછા યોજાયા હતા. પરંતુ આ વર્ષે દેશમાં લગ્નસરા અને શુભપ્રસંગોની...
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીના કોમી રમખાણોની પીડિતા બિલ્કિસ બાનોએ કરેલી એક રીવ્યુ પીટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હવે કોર્ટ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે સાંજે ટેલિફોન પર વાતચીત કરી હતી. SCO સમિટ દરમિયાન સમરકંદમાં તેમની બેઠક પછી, બંને...
Foreign Minister of Pakistan's objectionable comments about Modi
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની ટિપ્પણીનો જવાબ આપતા ભુટ્ટોએ કહ્યું હતું કે "હું ભારતને...
Hinduja Group will invest Rs 35000 crore in Maharashtra
મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર 15 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રુપ રાજ્યમાં રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની...
Many NRIs became volunteers in Pramukh Swami Shatabdi Mohotsav
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે. બુધવારના...
 અલ્હાબાદ હાઈકોર્ટે 1991ના પીલીભીત ફેક એન્કાઉન્ટર કેસમાં આઇપીસીની કલમ 304 પાર્ટ-2 હેઠળ 43 પોલીસ જવાનોને દોષિત ઠેરવ્યા હતા. આ એન્કાઉન્ટરકમાં 10 શીખો માર્યા ગયા...