અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરની અથડામણ પછી ભારતે ગુરુવાર, 15 ડિસેમ્બરે ભારતે અગ્નિ-5 બેલેસ્ટિક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ...
સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક દોષિત માટે ગુરુવારે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે દોષિત...
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતવર્ય બ્રહ્મવિહારી સ્વામીએ શતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,...
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અનેક રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોની એક વીડિયો મીટિંગની અધ્યક્ષતા કરી, જેમાં ભારતના G20 પ્રેસિડન્સીને...
૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને UNAOC...
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
અરુણાચલપ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ અંગે મંગળવાર, 13 ડિસેમ્બરે સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથે કરેલા નિવેદનથી વિપક્ષને સંતોષ થયો ન હતો અને સંસદના...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર સત્તામાં છે, ત્યાં સુધી કોઈપણ ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો કરી...
















