વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે વિશ્વએ સારવારની વિવિધ પદ્ધતિઓ અજમાવી છે અને હવે આયુર્વેદની પ્રાચીન સારવાર પદ્ધતિ તરફ પરત આવી રહ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર ગોવાના મોપા ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન...
કેટલાંક પક્ષો દેશના અર્થતંત્રને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનો આક્ષેપ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતને “શોર્ટકટ પોલિટિક્સ” નહિ, પરંતુ...
કર્ણાટકના તમામ મંદિરોમાં "સલામ આરતી" હવે "સંધ્યા આરતી" તરીકે ઓળખાશે. હિંદુ મંદિરોની દેખરેખ કરતી રાજ્યની સર્વોચ્ચ સંસ્થાએ ટીપુ સુલતાનના સમયથી ચાલી આવતા ફારસી નામને...
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2011 પછી અત્યાર સુધીમાં 1.6 મિલિયન ભારતીયોએ નાગરિકતાનો ત્યાગ કર્યો છે....
ભારતીય મૂળના નિહાર માલવિયાને ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન જૂથ પેંગ્વિન રેન્ડમ હાઉસના વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્કસ...
સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધોમાંથી માનવતાવાદી સહાયને મુક્તિ આપવા અંગેના સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના એક ઠરાવ પર ભારત મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું...
તમિલનાડુના મમલ્લપુરમના દરિયાકાંઠે શનિવાર (10 ડિસેમ્બર)ની મધ્યરાત્રે ચક્રવાતી તોફાન મૈંડૂસ ત્રાટકતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો. આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 4 લોકોના...
મથુરામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિપિન કુમારની કોર્ટે માત્ર 57 દિવસમાં ફાસ્ટ-ટ્રેક સુનાવણી પૂર્ણ કરીને 10 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપીને મૃત્યુદંડની સજા...
કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે તમામ પક્ષોએ સામૂહિક પ્રયાસ કરવો જોઈએ,...

















