ભારત અને અમેરિકાના સંબંધોના ઇતિહાસમાં 2022નું વર્ષ ખૂબજ મહત્ત્વનું રહ્યું અને આગામી વર્ષ તેનાથી પણ વધુ મહત્ત્વનું બની રહેશે, એમ રવિવારે વોશિંગ્ટનમાં ઇન્ડિયન અમેરિકન્સના...
વીર સાવરકર પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યારી અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની છત્રપતિ શિવાજી મહારાજ વિશેની ટિપ્પણીને પગલે મોટો વિવાદ સર્જાયો હતો. મહારાષ્ટ્રના નાયબ...
સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં આસારામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આસારામ હાલમાં સગીરા સાથેના બળાત્કારના મામલે જોધપુર જેલમાં છે. આસારામે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં...
પાકિસ્તાન અને ચીન પર ગર્ભિત પ્રહાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે અમુક દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે...
સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર સામેની "અપમાનજનક" ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુરુવારે થાણે નગર...
ઈન્દિરા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં શાંતિ પુરસ્કાર સમારોહમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના...
ભારતમાં વધી રહેલી વસ્તીને નિયંત્રણમાં લેવા માટે બે બાળક સુધી મર્યાદિત રાખવાના નિયમને લાગુ કરવાની માગ કરતી અરજીઓને ધ્યાન લેવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો...
ભારતમાં ગયા વર્ષે કોરોના વાયરસ અને વિઝા અંગેના નિયંત્રણો હોવા છતાં અમેરિકાના 4.29 લાખ અને બાંગ્લાદેશના 2.4 લાખ નાગરિકો સહિત 15 લાખથી વધુ વિદેશીઓએ...
ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વીર સાવરકર સામે નવેસરથી પ્રહાર કરીને મોટો વિવાદ ઊભો કર્યો હતો.કોંગ્રેસ નેતાએ...
કેરળના ત્રિસુર જિલ્લામાં બસના ડ્રાઇવરે પહાડના દુર્ગમ રસ્તા પર બસને આઠ કિલોમીટર સુધી રિવર્સમાં ચલાવીને ઘણા મુસાફરોના જીવ બચાવી લીધા હતા. બસની સામે જંગલી...

















