4 killed in massive fire at crackers factory in Modasa
પંજાબના જલંધર જિલ્લામાં મંગળવાર 18 ઓક્ટોબરે પત્નીએ ઘરે પરત આવવાનો ઇનકાર કરતાં 30 વર્ષના વ્યક્તિએ કથિત રીતે તેની પત્ની સહિત પરિવારના પાંચ સભ્યોને પેટ્રોલ...
helicopter crash in Kedarnath
ઉત્તરાખંડમાં યાત્રાધામ કેદારનાથ પાસે મંગળવાર, 18 ઓક્ટોબરે હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત સાત યાત્રાળુનાં મોત થયાં હતાં. યાત્રાળુને લઈ જતું હેલિકોપ્ટર સવારે 11.40 વાગ્યે...
415 million people lifted out of poverty in India: report
ગ્લોબલ મલ્ટિડાઇમેન્શનલ પ્રોવર્ટી ઇન્ડેક્સ 2022માં જણાવ્યા મુજબ ભારતમાં 15 વર્ષમાં (2005/06 થી 2019/21) 415 મિલિયન લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે અને ગરીબીનું પ્રમાણ 55.1%...
Target killing again in Kashmir, Killing of two workers from UP
જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગમાં તાજેતરમાં ચિંતાજનક વધારો થયો છે. સોમવારની રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદી હુમલામાં ઉત્તર પ્રદેશના બે પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા....
Launch of medical studies in Hindi language for the first time in India
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવાર, 16 ઓક્ટોબરે ભારતમાં પહેલીવાર હિન્દી ભાષામાં મેડિકલના અભ્યાસક્રમનો આરંભ કરાવ્યો હતો.મધ્યપ્રદેશની તમામ 13 સરકારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસના પ્રથમ વર્ષના...
India's first aluminum goods train launched
ભારતમાં પ્રથમ એલ્યુમિનિયમ ગૂડ્ઝ ટ્રેનને રવિવાર (16 ઓક્ટોબર)એ ભુવનેશ્વર ખાતે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. બેસ્કો લિમિટેડ વેગન ડિવિઝન અને...
Election of Congress National President
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં આશરે 25 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયના નેતાને અધ્યક્ષ બનાવવા માટે 17 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં આશરે 96 ટકા...
finance as G-20 chair: Nirmala
અમેરિકાની યાત્રા દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે G-20 અધ્યક્ષ તરીકે ભારત બહુરાષ્ટ્રીય વિકાસ બેન્કો (MDB), દેવાની સ્થિતિ અને...
A drop in India's ranking in the Global Hunger Index
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન કથળીને 107 ક્રમે આવી જવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા અને સવાલ...
Threat to blow up famous pilgrimage sites including Badrinath, Kedarnath
પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ અને બદ્રીનાથના મંદિરો સહિત ઉત્તરાખંડના અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપતો એક પત્ર મળ્યા બાદ પોલીસ અને...