સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે કોરોના મૃતકોના પરિવારને સરકાર તરફથી રૂ.50,000ની સહાય મળશે. આ સહાય કોરોનાથી અત્યાર સુધી મોત થયું છે તેવા મૃતકોના પરિવાર...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાનો બુધવારે પ્રારંભ થયો હતો. આ મુલાકાતમાં મોદી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના 76માં સેશનમાં સંબોધન કરશે તથા ક્વાડા નેતાઓની સમીટમાં...
ભારતીય મુસાફરો માટે વેક્સિન માન્યતા અંગેની યુકે સરકારની પ્રક્રિયા અંગે ગૂંચવળો ઊભી થઈ છે. ભારતમાં ઉત્પાદિત ઓક્સફોર્ડ-એસ્ટ્રેઝેનેકા કોરોના વેક્સિન કોવિશિલ્ડનો યુકેની નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ...
અમેરિકાના કેટલાંક સાંસદોએ દેશની કોંગ્રેસ (સંસદ)માં એવો એક ખરડો રજૂ કર્યો છે જે કાયદાનું સ્વરૂપ લે તો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનું ભારતીયોનું વર્ષોનું સ્વપ્ન સાકાર...
કોરોના વાઇરસ સામે ફૂલી વેક્સિનેટેડ તમામ હવાઇ મુસાફરો માટે નવેમ્બરથી અમેરિકાના દ્વાર ફરી ખૂલશે. ભારત સહિતના 33 દેશોના ફુલી વેક્સિનેટેડ પ્રવાસીઓ અમેરિકામાં પ્રવેશ કરી...
ભારતની કોરોના વેક્સિન ‘કોવિશિલ્ડ’ને માન્ય નહીં રાખવાના યુકે સરકારના નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવતા ભારતે જણાવ્યું હતું કે આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો ભારતને વળતાં...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન 24 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ વ્હાઈટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા પ્રેસિડન્ટના...
પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત હિન્દુ યુવતીએ પાકિસ્તાનની સૌથી મુશ્કેલ ગણાતી સેન્ટ્રલ સુપીરિયર સર્વિસિસ (સીએસએસ)ની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી છે અને તેની પાકિસ્તાન એડમિનિસ્ટ્રેશન...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ઉદેપુરમાં એક કાર્યક્રમમાં મંગળવારે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિન્દુઓની વસતી ઓછી થઈ છે...
ભારતના ટોચના ધાર્મિક સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદના વડા નરેન્દ્ર ગિરિએ ઉત્તરપ્રદેશમાં આત્મહત્યા કરી હતી, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પ્રયાગરાજમાં તેમના નિવાસસ્થાને તેમનો...