168 percent reduction in terrorist incidents in Kashmir
હરિયાણામાંથી ત્રાસવાદી હુમલાના એક મોટા ષડયંત્રનો ગુરુવારે પર્દાફાશ થયો હતા. તેલંગણામાં વિસ્ફોટકોનો સપ્લાય આપવા જઈ રહેલા પાકિસ્તાન સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર ત્રાસવાદીઓની હરિયાણાના કર્નાલમાંથી...
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ગુરુવારે જારી કરેલા અહેવાલમાં અંદાજ આપ્યો કે છેલ્લાં બે વર્ષમાં ભારતમાં કોરોના વાઇરસ અથવા તેને કારણે આરોગ્ય સિસ્ટમને થયેલી અસરોને...
યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારા બાદ કાયમી સભ્યપદ માટેના પ્રયાસો અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતની એન્ટ્રીને સમર્થન આપવાની ફ્રાન્સે ફરી પ્રતિબદ્ધતા જાહેર કરી છે, એમ...
અમેરિકામાં બાઇડેન સરકારે કેટલીક કેટેગરીના ઇમિગ્રન્ટ્સની પૂરી થઇ રહેલી વર્ક પરમિટમાં આપોઆપ એક્સ્ટેન્શનની જાહેરાત કરી છે. જેમાં ગ્રીનકાર્ડ મેળવવા ઇચ્છુક તેમજ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન કાર્ડ્સ...
યુરોપ યાત્રાના છેલ્લાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર, 4મેએ પેરિસ પહોંચ્યા હતા અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર 4મેએ ડેનમાર્કની મુલાકાત દરમિયાન કોપનહેગનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને ત્યાં હાજર ભારતીયોને કહ્યું હતું કે તમે તમારા ઓછામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના યુરોપના પ્રવાસના ભાગરૂપે મંગળવાર (4મે)એ ડેનમાર્ક પહોંચ્યા હતા. કોપનહેગનમાં ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને ઉષ્માપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. ડેનમાર્કમાં ભારતીય...
યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં વધારો...
ભારતના વિદેશ મંત્રાલયે એક ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લાં આઠ વર્ષમાં 4000 જેટલાં વિદેશમાં વસતા ભારતીયોએ આત્મહત્યા કરી છે. આમાં સૌથી વધુ...
જર્મનીના બર્લિનના પોટ્સડેમર પ્લેત્ઝ ખાતેના થીએટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વોકલ ફોર લોકલ' અને ખાદી માટે ભારતીય સમુદાયના લોકોનો સપોર્ટ...