લંડનની હોસ્પિટલમાં કામ કરતા 40 વર્ષના એક મહિલા ડોક્ટરે સોમવાર, 31 જાન્યુઆરીએ દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાન કથિત રીતે આત્મહત્યા કરી...
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત મંગળવાર, (25 જાન્યુઆરી) કથિત હિન્દુવાદી યુવક કિશન ભરવાડની હત્યાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર વ્યાપી હતી. હિન્દુવાદી સંગઠન સાથે સંકળાયેલા કિશન ભરવાડે...
યુએસ H-1B વિઝા માટે રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે અને 18 માર્ચ, 2022 સુધી ચાલુ રહેશે, યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ સિસ્ટમ (USCIS)એ એક...
સરકારે સામાન્ય મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ પર થયેલા ઇન્ટરનેશનલ કોલ, સેટેલાઇટ ફોન કોલ, કોન્ફરન્સ કોલ અને મેસેજિસને ઓછામાં ઓછામાં બે વર્ષ સુધી ફરજિયાત સ્ટોર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ઉંધઈ જેવો છે, જે દેશને ખોખલો કરી નાંખે છે. દેશને આ દૂષણથી શક્ય એટલો વહેલો મુક્ત...
ભાજપે 2019-20ના નાણાકીય વર્ષમાં રૂ.4,847.78 કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. બીએસપી રૂ.698.33 કરોડની સંપત્તિ સાથે બીજા અને...
ભારતના પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીએ વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાન સમર્થકોની રેલીઓમાં મહાત્મા ગાંધી અને ભારતના બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે વિવાદ ઊભો...
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી. ત્રાસવાદીઓએ અનંતનાગ જિલ્લાના હસનપોરામાં પોસીલ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદની તેમના ઘર...
સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનૂચિત જનજાતિ (ST)ને બઢતીમાં અનામત આપવા માટેના કોઇ માપદંડ નિર્ધારિત કરવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું...
પંજાબમાં ચૂંટણીપ્રચાર કરતાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન સામે કાયદો ઘડવો જોઇએ, પરંતુ ખોટી રીતે કોઇને હેરાન કરવા...

















