કોરોના મહામારીના બે વર્ષ પછી સરકારે 31 માર્ચથી ફેસ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ સિવાયના કોરોના સંબંધિત તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના...
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં 17 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની સરહદની વાડ પર ચડતી વખતે કેલિફોર્નિયામાં એક બોર્ડર પોસ્ટ પરથી તેમની ઝડપી લેવામાં...
ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિર પર હુમલો કરનારા મુર્તજા અબ્બાસીનું વિવાદાસ્પદ ઇસ્લામિક નેતા ઝાકીર નાઇક અને પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇનું કનેક્શન બહાર આવ્યું છે....
મોદી સરનેમ અંગેના બદનક્ષીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારવાનો મામલો બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ સજા પર...
ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજ્યમાં 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર ચૂંટણી...
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના પતન બાદ નવા વડાપ્રધાનન બનતા પહેલા શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દાના ઉકેલ વગર ભારત સાથે શાંતિ શક્ય નથી....
કોરોનાનો ફેલાવો રોકવા માટે દેશમાં 21 દિવસનુ લોકડાઉન છે.તેમાં જીવન જરુરિયાતની વસ્તુઓના વેચાણને મુક્તિ આપવામાં આવી છે.જોકે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રાજ્ય સરકારે આખા દેશનુ સૌથી...
નેશન હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નવેસરથી સમન્સ ઇશ્યૂ કરીને 13 જૂન હાજર થવાની તાકીદ કરી...
ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રખ્યાત કાશી વિશ્વનાથ ધામની છેલ્લા બે વર્ષમાં 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લીધી છે. 13 ડિસેમ્બર 2021થી 6...
આંતરરાષ્ટ્રીય મહિલા દિને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા એમ અંબાણીએ તમામ પ્રકારના શારીરિક ભેદભાવ અને અસમાનતાને ભૂલીને હકારાત્મકતાનો સંદેશ ફેલાવવા ‘હર સર્કલ એવરીબોડી’ પ્રોજેક્ટ લોંચ...