કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સ્થળે શુક્રવારે એક યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી હતી. આંદોલનકારીઓના મુખ્ય સ્ટેજ પાસે...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટેક્સ ખંડણી ઉઘરાવી રહી છે....
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં ત્રાસવાદીઓને સમર્થન ચાલુ રાખશે...
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન કટ્ટરવાદી તત્વોએ હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા. આ પછી ભડકેલી હિંસામાં 3ના મોત થયા હતા. હિંસાને પગલે સરકારે...
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના પીઢ નેતા ડો. મનમોહન સિંહ તબિયત લથળી છે. તાવ અને નબળાઇને પગલે તેમને દિલ્હીની એઇમ્પ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં માળખાગત સુવિધાના વિકાસ માટે રૂા.100 લાખ કરોડના ગતિ શક્તિ માસ્ટર પ્લાનનો પ્રારંભ કર્યો છે. પીએમ ગતિશક્તિ યોજનાનો હેતુ લોજિસ્ટિક્સ ખર્ચમાં...
ભારતે 15 ઓક્ટોબરથી વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવતા પ્રવાસીઓને ભારતના ટુરિસ્ટ વિઝા આપવાનું ચાલુ કરાશે....
યુનાઇટેડ આરબ અમિરાતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્શિયલ બાબતોના પ્રધાન શેખ મન્સુર બિન ઝાયેદ અલ નાહ્યાને તાજેતરમાં એક્સ્પો 2020 દુબઇમાં BAPS હિન્દુ મંદિરના મોડલનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમાજના ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણ માટે નિરંતર કામગીરી કરી રહી છે અને તે રીતે માનવ અધિકારોનું રક્ષણ કરી...
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતના ન્યાયતંત્ર સામે "વિશ્વાસની કટોકટી"નો પડકાર છે અને ન્યાયતંત્રના...

















