કોરોના વાયરસની કારણે ગુરુવારથી શુક્વાર સુધીમાં વીતેલા 24 કલાકમાં ભારતમાં વધુ 32 મોત નોંધાયાં છે જ્યારે નવા 1076 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં...
કોરોના વાઈરસે ભારતીય નૌસેનાને પણ પોતાના સંકજામાં લઈ લીધી છે. જેમાં 21 નૌસૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી...
યુકે સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતમાં પ્રવાસ નિયંત્રણો જાહેર કરાયા પછી ત્યાં ફસાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને વતન પાછા...
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13664 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં...
અમદાવાદમાં એક સરકારી હોસ્પિટલમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્ત દર્દીઓને તેમના ધર્મના આધારે અલગ પાડવામાં આવી રહ્યા હોવાના એક મીડિયા અહેવાલના સંદર્ભમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13495 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં...
કોરોનાના સંકટના કારણે ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓને લઈને શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણના કારણે આ...
વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં વિજયી બનવા હાલ વિશ્વના મોટા ભાગના દેશો ચીન તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. કેટલેક અંશે ચીને આગળ આવીને...
કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલાક સૂચનો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, બે સ્તરે...
ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 14 એપ્રિલ સુધી સ્થગિત કરી છે ત્યારે યુકે સરકારે ભારતમાં રોકાયેલા બ્રિટિશ પ્રવાસીઓ અને ટૂંકા ગાળાના મુલાકાતીઓ કે તેમના સીધા આશ્રિતોને...

















