એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળેથી રાજેશ પટેલ નામના એક વ્યક્તિને 70 તોલા સોના દાગીના અને રોકડ રકમ મળી હતી. ૧૨ જૂનના રોજ અમદાવાદ વિમાન...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFoI)ના નવનિયુક્ત સહ-અધ્યક્ષો કુલેશ શાહ અને સર ઓલિવર ડાઉડેન CBE સાંસદે તાજ હોટેલના સેન્ટ જેમ્સ કોર્ટ ખાતે સમર રિસેપ્શન 2025નું...
ઘણાં વર્ષો સુધી લંડનમાં રહ્યા બાદ ગુજરાતના ગાંધીનગરના સેક્ટર-૨૪ આદર્શનગર ખાતે રહેતા ગૌરવભાઇ બ્રહ્મભટ્ટ અને તેમના પત્ની કલ્યાણીબેન બ્રહ્મભટ્ટનું પ્લેન ક્રેશમાં નિધન થતા તેમના...
બ્રિટનના મહારાજા ચાર્લ્સ ત્રીજાએ શનિવારે અમદાવાદ-લંડન એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ માટે તેમના વાર્ષિક ટ્રૂપિંગ ધ કલર...
અમદાવાદની કરૂણ વિમાન દુર્ધટનામાં મોતને ભેટેલા રાજસ્થાનના બાંસવાડાનાં ડૉ. પ્રતીક જોશી અને તેમના પરિવારની કથા હૈયુ હચમચાવી દે તેવી છે. જેમાં પ્રતીક જોશી, ડૉ....
તા. ૧૩ની રાત્રે જાહેર કરાયેલા મહારાજાના જન્મદિવસના સન્માન યાદીમાં એશિયન હેલ્થ વર્કર્સ, એકેડેમિક્સ, ચેરિટી વર્કર્સ અને કેમ્પેઇનર્સને વિવિધ એવોર્ડ એનાયત કરી તેમના સત્કાર્યોની સરાહના...
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનાના છ દિવસ પછી બુધવાર, 18 જૂન સુધીમાં ડીએન પરીક્ષણ મારફત ઓછામાં ઓછા 190 મૃતકોની ઓળખ કરાઈ હતી અને 159...
કથિત ટેકનિકલ ખામીને કારણે મંગળવાર, 17 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી...
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ સોમવાર, 16 જૂને પુષ્ટિ આપી હતી કે કોકપિટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે. જે અકસ્માતના સંભવિત...
અમદાવાદમાં 12 જુનના રોજની એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા બ્રિટિશ નાગરિકોના સગા-સંબંધીઓની મદદ માટે યુકે સરકારે રીસેપ્શન સેન્ટર શરૂ કર્યું છે. અમદાવાદમાં એરપોર્ટ...