ભારતમાં સોમવારે કોરોના વાઇરસના સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા અને 2,812 લોકોના મોત થયા હતા. દેશમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન,...
બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં પ્રચંડ આગને કારણે ઓછામાં ઓછા 82 લોકોના મોત થયા હતા અને 110 વ્યક્તિ ઘાયલ થયા હતા. ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટને પગલે આગ...
ભારતમાં કોરોના વાઇરસની ગંભીર સ્થિતિને પગલે જર્મની, ઇટલી, કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યો છે. ઇટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરન્ઝાએ ટ્વીટર...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકન સાંસદો, ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પછી હવે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે...
કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ભારતની રાજધાનીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન વધારવાની રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરતા...
ભારત કોરોના નિરંકુશ બન્યો છે અને સતત ચોથા દિવસે દૈનિક ધોરણે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે દેશમાં એક દિવસમાં વિક્રમજનક...
એક અમેરિકન યુનિવર્સિટીએ તેના અધ્યયનમાં દાવો કર્યો છે કે, ભારતમાં મે મહિનાના 15 મે સુધીમાં કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિએ હશે. આ સમય દરમિયાન દૈનિક...
આસિસ્ટન્ટ કમિશનર ઑફ સ્પેશિયલ ઑપરેશન્સ અને નેશનલ લીડ, કાઉન્ટર ટેરર પોલીસીંગ, નીલ બાસુ ક્યુપીએમ સાથે ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન ઇના એડિટર એટ લાર્જ શ્રી...
ભારતમાં કોરોના વાયરસ મહામારી ભયાનક સ્વરૂપ ધારણ કરતાં મેડિકલ ઓક્સિજન અને દવાઓની અછત ઊભી થઈ છે ત્યારે દુનિયાના ઘણા દેશોએ ભારતને મદદ કરવાની ઓફર...
લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને 130મી જન્મજયંતિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય...