અપીલ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો યથાવત રાખીને બાળકોને બ્રિટિશ નાગરિકો તરીકે નોંધણી કરવા માટે હોમ ઓફિસે નક્કી કરેલી એક હજાર પાઉન્ડની ફી ગેરકાયદે ગણાવી...
જાન્યુઆરીમાં કોરોનાવાયરસના પ્રકોપ સામે લાદવામાં આવેલા ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચનાનું અનાવરણ કરતાં વડાપ્રધાન બોરિસ જોન્સને સોમવાર તા. 22ના રોજ જાહેરાત કરી હતી...
અમેરિકાના ટોચના વાઇરસ નિષ્ણાત અને દેશના મુખ્ય તબીબી સલાહકાર એન્થોની ફૌસીએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાનો સામનો કરવાના મામલે કેટલાક નિયંત્રણો હળવા થઇ શકે...
અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક સોમવારે 500,000ના આંકને વટાવી ગયો હતો. આ મૃત્યુઆંક પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ તથા વિયેતનામ વોરમાં થયેલી કુલ જાનહાની કરતાં વધુ છે....
અમેરિકાની વિમાન ઉત્પાદક કંપની બોઇંગે અમેરિકામાં વિમાન દુર્ઘટના બાદ દુનિયાભરમાં તેના કુલ 128 ટ્રિપલ સેવન વિમાનોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. શનિવારે અમેરિકામાં...
પ્રેસિડેન્ટ બાઇડેને અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓનો આંકડો પાંચ લાખથી વધી જવા અંગે ઘેરા આઘાત સાથે હૈયું ભાંગી ગયાની લાગણી વ્યક્ત કરી દેશવાસીઓને મહામારી સામે...
કોવિડ-19 સામેની લડાઈમાં આર્થિક રીતે નબળા દેશોને ખૂબ જ મોટી સંખ્યામાં રસીના ડોઝ આપવા બદલ ભારતની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. અનેક અમીર દેશ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા વપરાશની રીત પર ધ્યાન આપવાની જરૂર છે તેમજ આપણે ઇકોલોજીકલ અસરને કેવી રીતે ઘટાડી શકીએ એ જોવાનું...
અપીલ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદાને જાળવી રાખીને બાળકોને બ્રિટિશ નાગરિકો તરીકે નોંધણી કરવા માટે હોમ ઓફિસે નક્કી કરેલી એક હજાર પાઉન્ડની ફીને ગેરકાયદે ગણાવી...
‘’ભારતની ધરા પર ભગવાન શ્રીરામચંદ્રજીનું અવતરણ અનેક લોકોના ઉદ્વાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઇએ કે ભગવાન રામે રાવણને માર્યો નહોતો પણ...

















