કોરોનાએ આરોગ્ય સાથે સામાજિક સમસ્યાઓ પણ ઉભી કરી છે. પરિવારજનો, સગાં-વ્હાલાં-સ્વજનો વિખુટા પડી ગયા છે. કોઈના મૃત્યુ જેવા પ્રસંગોમાં પણ પરિવારજનો જઈ શકતા નથી....
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સ્પેનની...
વિશ્વભરમાં કોરોનાના 43.42 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.93 લોકોએ જીવ ગુમાવ્યા છે. 16 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ...
યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકે સેવા આપતા ઋચિ ઘનશ્યામ આ મહિનાની શરૂઆતમાં તા. 10મી મેના રોજ નિવૃત્ત થયા હતા. કોરોનાવાયરસ લોકડાઉનને પગલે અવરોધને ધ્યાનમાં...
અમેરિકામાં કોરોના વાઈરસના રોગચાળાથી 81,000થી વધારે લોકોનાં મોત નિપજ્યા હોવાનું જ્હોન હોપ્કીન્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે. અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક અન્ય કોઇ...
કોરોના વાઇરસની મહામારીના કારણે વિશ્વભરના દેશો તેમના નાગરિકોને સમાજિક અને આર્થિક લાભો આપવાની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. વિશ્વમાં જેમની ગણના સંપન્ન સમાજ ધરાવતા દેશો...
અમેરિકામાં વસતા એચ-1બી વર્ક વિસા અથવા ગ્રીન કાર્ડ ધારક ભારતીયો કે જેમના બાળકો જન્મથી જ અમેરિકન નાગરિકો છે તેઓને એર ઇન્ડિયાની વાપસીની ફલાઇટ્સમાં બેસીને...
અમેરિકા જવા ઈચ્છતા જે ભારતીય નાગરિકોના વિઝા છ મહીનાથી ઓછા સમય માટે માન્ય રહ્યા છે તેઓ 'વંદે ભારત મિશન' અંતર્ગત અમેરિકા નહીં જઈ શકે....
કોવિડ-19થી મરણ પામેલા કેન્સર નિષ્ણાત કન્સલ્ટન્ટ હેમોટોલોજિસ્ટ તારિક શફીનું બુધવારે 6 તારીખે બે અઠવાડિયા વેન્ટિલેટર પર રહ્યા બાદ સારવાર દરમિયાન મરણ થયું હતું. કોરોનાવાયરસ...
કોરોનાવાયરસ કોરોનાવાયરસનો ચેપ ન લાગે તે માટે અને બચવા માટે જાહેર જનતાને સામ-સામે વાત કરવાનું ટાળવા, નિયમિત કપડાં ધોઈ લેવા અને ઘરની બારીઓ ખુલ્લી...