વૉટફર્ડના ભક્તિવેદાંત મેનોરના ભક્ત મનોહર કૃષ્ણ પ્રભુનું કોરોનાવાયરસના કારણે સોમવારે રાત્રે વૉટફર્ડ જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થતા તેઓ વાયરસથી મોતને ભેટેલા બ્રિટનના છઠ્ઠા અને ભારતીય...
દુનિયાભરમાં ઝડપભેર ફેલાઈ રહેલાં કોરોનાવાઈરસની પક્કડમાં એક લાખ કરતાં વધુ લોકો આવી ચૂક્યા છે. મૃત્યુ આંક 4062ને પાર થયો છે. યુરોપમાં છેલ્લાં થોડાંક દિવસોથી...
દુબઇના 70 વર્ષના મિલિયોનેર શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ મક્તૂમે તેમની 45 વર્ષની ભૂતપૂર્વ પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ-હુસૈન વિરૂદ્ધ ડરાવવા, ધમકાવવાની એક...
અમેરિકાએ2019ના વર્ષમાં દર પાંચ એચ1બી અરજીઓ પૈકી એક અરજી ફગાવી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એચ1બી વિઝાની મંજૂરીનું પ્રમાણ સતત ઘટી રહ્યું...
ભક્તિવેદાંત મેનોર – હરેક્રિષ્ણ મંદિર, વોટફર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીનુ તા. 10-3-20ના મંગળવારે સાંજે નિધન થયુ હતુ. તેમણે ભક્તિવેદાંત મેનોર...
બેન્ક ઑફ ઇંગ્લેન્ડે કોવિડ-19 ફાટી નીકળતા અર્થતંત્રને ધબકતુ રાખવા કટોકટીના પગલા તરીકે બુધવારે હાલના વ્યાજ દર 0.75%માં અડધો ટકાનો ઘટાડો કર્યો હતો. જેને પગલે...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે જણાવ્યું કે, તેઓ એ કાયદાનું સમર્થન કરશે જેના લાગુ થવાથી તેમને 2024માં રાષ્ટ્રપતિ તરીકે પાંચમી વખત કાર્યકાળ સંભાળવા માટે...
કોરોના વાઈરસને વધુ ફેલાવતા અટકાવવા માટે ઇરાને જેલમા રહેલા કેદીઓને શરતી જામીન પર છોડ્યા હતા. જેને લઇને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ખોટી રીતે...
ચીન બાદ વિશ્વના અનેક દેશોમા કોરોના વાઈરસે દેખા દીધી છે. ત્યારે બ્રિટનના સાંસદ અને સ્વાસ્થ્ય મંત્રી નદિન ડૉરિસનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો...
હાઉસ ઓફ કોમન્સમાં ભારતમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને લગતી હાલની હિંસા પર ગયા સપ્તાહે વિપક્ષ લેબર પાર્ટીના પાકિસ્તાની મૂળના સાંસદ ખાલિદ મહમૂદે રજૂ કરેલા...
















