અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર, 24 જૂને જાહેરાત કરી હતી કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ કરાર હવે અમલમાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક સમયમાં...
ભારતના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર દિલીપ દોશીનું સોમવાર, 23 જૂને લંડનમાં હૃદયરોગના હુમલાથી 77 વર્ષની વયે અવસાન થયું હતું. દિલીપ દોશીના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ...
કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસીએ કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરી, આઇરિશ વડાપ્રધાન માઇકલ માર્ટિન અને કેનેડાના જાહેર સલામતી પ્રધાન ગેરી...
અમેરિકાએ તેના નાગરિકોને એડવાઇઝરી જારી કરી જણાવ્યું હતું કે ગુના અને બળાત્કારને કારણે ભારતમાં મુસાફરી કરતી વખતે વધુ સાવધાની રાખો. આ ઉપરાંત આતંકવાદને કારણે...
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે નવ દિવસથી ચાલી રહેલા હવાઇ યુદ્ધમાં આખરે અમેરિકાએ ઝંપલાવ્યું હતું. અમેરિકાના 'ઓપરેશન મિડનાઇટ હેમર' હાથ ધરીને ઇરાનના સુરક્ષિત ત્રણ અણુ...
એર ઇન્ડિયાએ 19 રૂટ પર નેરો-બોડી વિમાનો સાથે સંચાલિત 118 વિકલી ફ્લાઇટ્સમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવાની રવિવાર, 22 જૂને જાહેરાત કરી હતી. આ ઘટાડો...
ચાલુ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવાની પાકિસ્તાન સરકારના નિર્ણયનો દેશમાં ભારે વિરોધ થયો હતો. પાકિસ્તાનના ઘણા સામાજિક કાર્યકરો...
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે નવ દિવસથી ચાલી રહેલા હવાઇ યુદ્ધમાં આખરે અમેરિકાએ ગત શનિવારે ઝંપલાવ્યું હતું. અમેરિકાના મહાકાય બી-૨ સ્ટીલ્થ બોમ્બર વિમાનોએ ઇરાનના સૌથી...
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 22 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 251 મૃતકોની ઓળખ થઈ હતી અને 245 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...
ગુજરાત પોલીસે રવિવારે અમદાવાદની મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ૧૨ જૂને ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળને એરપોર્ટ પરિસરમાં ખસેડ્યો હતો. આ કાટમાળ ક્રેશ સ્થળથી GUJSAIL...

















