પાકિસ્તાને ગુરુવાર, 8મેની મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના શ્રીનગરથી જેસલમેર અને પઠાણકોટ સુધીના 36 શહેરોમાં અથવા તેની નજીકના ભારતીય લશ્કરી સ્થાપનો...
કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ...
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પૂંછ સેક્ટરમાં કરેલા ફાયરિંગમાં 13 નાગરિકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 59...
પાકિસ્તાનના સશસ્ત્ર દળોએ ગુરુવારે રાત્રે અને શુક્રવારની વહેલી સવારે પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન અને અન્ય દારૂગોળોનો ઉપયોગ કરીને હુમલા કર્યા હતા. જોકે...
પહેલગામમાં થયેલા "ભયાનક આતંકવાદી હુમલા" બાદ પ્રદેશમાં વધી રહેલા તણાવના સમયે યુકે સરકારે ભારત અને પાકિસ્તાનને શાંતિ અને વાતચીત માટે હાકલ કરી છે.
તા. 29ના...
લંડનના મેન્શન હાઉસ ખાતે ગુરુવારે સાંજે લંડનના લોર્ડ મેયર દ્વારા યોજાયેલા તેના પ્રકારના પ્રથમ "ઇન્ડિયન સેન્ચ્યુરી" ડિનરમાં લોર્ડ મેયર એલ્ડરમેન એલિસ્ટેર કિંગે જણાવ્યું હતું...
આધ્યાત્મિક નેતાઓ સાધુ ટી.એલ. વાસવાની અને દાદા જે.પી. વાસવાનીના વારસાને આગળ ધપાવતા સાધુ વાસવાણી સેન્ટરના દીદી કૃષ્ણાની લંડનની 10 દિવસની મુલાકાત દરમિયાન માઇન્ડફુલનેસ, સકારાત્મક...
યુકે અને ભારતે આજે મંગળવાર તા. 6 મેના રોજ સીમાચિહ્નરૂપ વેપાર કરાર પર સહમતી સાધવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. આ કરાર થકી યુકેની...
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 7મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી અડ્ડા પર કરેલા મિસાઇલ હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો નાનો...
પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને કરાચી અને લાહોર સહિત અનેક સ્થળોએ ભારતમાંથી ઇઝરાયલી બનાવટના 25 ડ્રોન તોડી...

















