હિંદુ-અમેરિકન સમુદાયના સભ્યોએ અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટનની યુ.એસ.માં એક મહિના લાંબી ઉજવણીની પ્રારંભ કર્યો હતો. વોશિંગ્ટન ડીસીમાં હિન્દુ અમેરિકન સમુદાયે...
168 percent reduction in terrorist incidents in Kashmir
પાકિસ્તાન ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતમાં ત્રાસવાદીઓની ઘુસણખોરી કરવાનું ષડયંત્ર ઘડ્યું છે. ગુપ્તચર માહિતી મુજબ હાલમાં સીમા પારના લોન્ચપેડ પર આશરે 250થી 300 ત્રાસવાદીઓ...
અમેરિકાના બાઇડન સરકારે તાજેતરમાં બહાર પાડેલો એજન્ડા દર્શાવે છે કે H-1B કેપ વિઝા સહિત વિવિધ પ્રકારના યુએસ વિઝા અરજીઓની ફી વધારવા માટેના સૂચિત 'અંતિમ'...
ગાઝામાં ભૂલ થયેલા ગોળીબાર ત્રણ બંધકોના મોત પછી ઇઝરાયેલ સરકાર સામે પોતાના દેશના લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને યુરોપના ગાઢ સાથીદારોએ પણ...
પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વિધાનસભાના વિશેષ સત્રને સંબોધતા જણાવ્યું હતું કે કલમ 370 અંગે ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય રાજકારણ...
આંતરારાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુએસ કમિશન (USCIRF)ને અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા ધારા હેઠળ ભારતને "વિશેષ ચિંતાનો દેશ" નિયુક્ત કરવાની ભલામણ કરતાં જણાવ્યું છે કે વિદેશમાં...
ન્યૂજર્સીમાં એક એરલાઇન સાથે સંકળાયેલા ભારતીય સહિત ત્રણ શખ્સો કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા બદલ લાંચ લેવાના ષડયંત્રમાં તાજેતરમાં દોષિત ઠર્યા હતા. ન્યૂજર્સીમાં એક એરલાઇનના ભૂતપૂર્વ...
આવતા મહિને અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગની ઉજવણી કરવા માટે અમેરિકાવાસી હિન્દુઓ તેમના ઘરોમાં પાંચ દીવડા પ્રગટાવવાનું આયોજન કરી રહ્યા છે. આ...
અમેરિકામાં H-1B વિઝાની વાર્ષિક ટોચમર્યાદા પૂર્ણ થઈ છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના જણાવ્યા પ્રમાણે વર્તમાન વર્ષે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી હતી. જેમાં...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના વિવાદના મુદ્દે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ખાલિસ્તાની હરદીપસિંઘ નિજ્જરની હત્યાને ભારતીય એજન્ટો સાથે...