ઈન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે હિંદુઓ, બૌદ્ધો, શીખો અને જૈનોના હિતોનું રક્ષણ કરવાના હેતુસર નવી કોંગ્રેસનલ કોકસની રચનાની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. થાનેદારે...
ન્યૂયોર્કના એક જજે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પુત્રોને ફ્રોડ માટે જવાબદાર ગણાવ્યા છે અને ટ્રમ્પે લગભગ એક દાયકા સુધી ખોટા નાણાકીય નિવેદનો આપ્યા હોવાનું...
અમેરિકી મિલિયોનેર નેવિલ રોય સિંઘમ સામે ભારત અને વિદેશમાં ચાઇનીઝ પ્રોપેગેન્ડા ફેલાવવાનો આક્ષેપ થયો છે. તેઓ આઈટી કન્સલ્ટિંગ કંપની 'થોટવર્કસ'ના સ્થાપક છે. ન્યૂ યોર્ક...
નેપાળમાં મંગળવારે 4.6 અને 6.2ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપને પગલે ભારતની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં 4.6નો...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લેવાની તાકીદ કરી...
કોવિડ-19 વેક્સિન બનાવવામા મહત્ત્વનું યોગદાન આપવા બદલ કેટાલિન કેરિકો અને ડ્રુ વાઇસમેનને મેડિસનના નોબેલ પુરસ્કરથી સન્માનિત કરવાની સોમવારે જાહેરાત થઈ હતી. આ બંને વૈજ્ઞાનિકોએ...
દેવાનો બોજ હળવો કરવા અને રોકાણકારોને આકર્ષવા માટે બિલિયોનેર અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે આ ગ્રૂપનું છ અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજના...
ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો....
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં એક વિમાન દુર્ઘટનામાં સોના, હીરા અને કોલસાની ખાણના ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર સહિત છ પ્રવાસીઓના મોત થયા...

















