છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2011 પછી અત્યાર સુધીમાં 1.6 મિલિયન ભારતીયોએ નાગરિકતાનો ત્યાગ કર્યો છે....
ભારતીય મૂળના નિહાર માલવિયાને ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન જૂથ પેંગ્વિન રેન્ડમ હાઉસના વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્કસ...
સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધોમાંથી માનવતાવાદી સહાયને મુક્તિ આપવા અંગેના સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના એક ઠરાવ પર ભારત મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું...
૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને UNAOC...
વ્હાઈટ હાઉસે ગુરુવારે જણાવ્યું હતું કે, બાઇડન એડમિનિસ્ટ્રેશન ભારતમાં વિઝા એપોઇન્ટમેન્ટમાં લાંબા વિલંબથી વાકેફ છે અને "આ વિઝા સેવાઓની નોંધપાત્ર માંગ"ને પહોંચી વળવા કામગીરી...
વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વ્હિકલ માટે દોડ મચી છે ત્યારે સ્વિત્ઝર્લેન્ડ કથિત રીતે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ધ ટેલિગ્રાફના અહેવાલ...
ડોનાલ્ડ ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપનીને મંગળવારે કર સત્તાવાળાઓ સાથે 15 વર્ષ સુધી છેતરપિંડી કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. તેનાથી 2024માં ફરીથી પ્રેસિડન્ટની ચૂંટણી...
યુકેએ છ મહિનાથી ચાર વર્ષની વયના શિશુઓ માટે ફાઈઝરની કોવિડ વેક્સીન મંજૂર કરી છે અને મેડિકલ વોચડોગ કહે છે કે લો-ડોઝ ફાઈઝર જેબ 6...
ફેબ્રુઆરી 2016માં ડિગબેથની રિયા સ્ટ્રીટ પર ડાયરેક્ટ સોર્સ 3 વેરહાઉસમાં ગોળી મારીને ઉદ્યોગપતિ અખ્તર જાવેદની હત્યા કરવાના આરોપસર 31 વર્ષીય તાહિર ઝરીફને બુધવાર, 30...
સધર્ક લંડનના મેયર, કાઉન્સિલર શ્રી સુનિલ ચોપરા દ્વારા સિટી પેવેલિયન, રોમફર્ડ ખાતે કિંગ ચાર્લ્સ ધ થર્ડના સત્તારોહણની યાદમાં, કોમનવેલ્થના તેમના નેતૃત્વની ઉજવણી અને...