સિંધુ જળ કરારને સ્થગિત કરવાના ભારતના નિર્ણયની પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનને ગુરુવારે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ મુજબ પાકિસ્તાનના ભાગના પાણીના પ્રવાહને રોકવા અથવા...
પહેલગામ ત્રાસવાદી હુમલા અને હત્યાંકાડ ૫છી પછી ભારતે પાકિસ્તાન સામે આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. 23...
પહેલગામ ત્રાસવાદી હુમલા પછી અમેરિકાએ જમ્મુ અને કાશ્મીર તથા ભારત અને પાકિસ્તાન સરહદની 10 કિમીની અંદર મુસાફરી ન કરવા માટે તેના નાગરિકોને બુધવારે એડવાઈઝરી...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલાના ભારતે પાકિસ્તાન સામે પાંચ મોટા નિર્ણયો લીધા હતાં.1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરી...
ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં તા. ૧ મે, 2025ને ગુરુવારના રોજ ૨૩ કાઉન્સિલોના કાઉન્સિલરો અને મેયરની ચૂંટણી યોજાનાર છે. લેબરને લેન્ડસ્લાઇડ વિજય મળ્યો તે જુલાઈ ૨૦૨૪ની...
નાની હોડીઓમાં મુસાફરી કરીને દેશમાં ઘુસી આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે. ફક્ત તા. 15ના રોજ – એક જ દિવસમાં કુલ 700થી વધુ...
યુકેની સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવા માટે એકત્ર થયેલા ટ્રાન્સજેન્ડર આંદોલનકારીઓએ તા. 19ના રોજ વેસ્ટમિન્સ્ટર ખાતે પાર્લામેન્ટ સ્કવેર સામે એકઠા થઇ વિવિધ દેશોના સાત...
કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ એક નિવેદનમાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે "અમારા ભારે હૃદયને એ જાણીને કંઈક અંશે રાહત મળી છે...
22 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની પ્રથમ સ્પ્રિંગ બેઠક માટે વોશિંગ્ટન ડીસી જઈ રહેલા ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રેચલ રીવ્સે જણાવ્યું હતું...
વિશ્વભરના દેશો પર અમેરિકન વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ભારે આયાત ટેરિફને સંબોધવા માટે યુએસ સાથેના વેપાર કરાર માટે ચાલી રહેલી ચર્ચાઓ પર વડા પ્રધાન...