ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) વચ્ચે સંશોધન, સલાહ અને વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવા માટે તાજેતરમાં સમજૂતી...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં 25.04.2022ના રોજ ભારત સરકાર અને યુકે તથા નોર્ધન આયર્લેન્ડની સરકાર વચ્ચેના શૈક્ષણિક લાયકાતોની પરસ્પર...
ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસે જણાવ્યું છે કે, ફિક્સ એનર્જી બિલ ધરાવનારા લોકોને ઓટોમેટિક ડિસ્કાઉન્ટ મળશે ને તેમના ટેરિફમાં આપમેળે ઘટાડો જોવા મળશે અને લોકોને આ...
મહારાણી એલિઝાબેથ II વિશ્વના સૌથી વૃદ્ધ અને સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર દેશના વડા હતા. તેમના પિતા કિંગ જ્યોર્જ VI ના મૃત્યુ પછી...
મહારાણીનો જન્મ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર તરીકે મેફેર, લંડનમાં 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. બહુ ઓછા લોકોએ ધાર્યું હતું કે તેઓ કદી પણ...
ક્રોયડનમાં £1.5 બિલિયનના ખર્ચે બંધાનારા સુપરમોલ વેસ્ટફિલ્ડ શોપીંગ સેન્ટરની યોજના રદ કરાય તેવી શક્યતાઓ છે. તેને બદલે શોપિંગ જાયન્ટ વેસ્ટફિલ્ડ હાલની ઇમારતોનો જ ઉપયોગ...
ઓપિનિયન પોલ્સે સૂચવ્યું છે કે કિંગ ચાર્લ્સ મહારાણીને જે માન, મરતબો અને રૂદબો મળ્યો હતો તેવું જ સમાન સમર્થનનો કે આનંદ માણી શકતા નથી....
કેમિલા પાર્કર બાઉલ્સ, કિંગ ચાર્લ્સ III ના જીવનનો સાચો પ્રેમ છે, તેઓ યુવાન હતા ત્યારથી કેમિલા તેમના વિશ્વાસુ હતા અને 17 વર્ષ પછી આજે...
બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના પગલે ભારત સરકારે 11 સપ્ટેમ્બરે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મહારાણી એલિઝાબેથના સન્માનમાં ભારતનો તિરંગો અડધી કાઠીએ...
રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થતાં ભારતીયોમાં પણ શોકની લહેર પ્રસરી હતી. રાણીનાં ભારત સાથેનાં અનેક સંસ્મરણો છે. ભારત બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા...