આ પુસ્તકમાં એક બ્રિટિશ રાજદ્વારી તેમની વિશાળ કારકિર્દીમાં મેળવેલા નેતૃત્વ પરના અનુભવો શેર કરે છે. જ્યારે અબ્રાહમ લિંકને કહ્યું કે, ‘તમે જે પણ બનવા...
નારાયણ સેવા સંસ્થાન યુકે (લેસ્ટર)ના ટ્રસ્ટી ડૉ. પ્રમોદ મોરારજી પટેલનું 26મી નવેમ્બર, 2022ના રોજ લેસ્ટરમાં તેમના પરિવારજનોની ઉપસ્થિતીમાં જિનેશ્વર ભગવાનના સ્મરણ સાથે 82 વર્ષની...
સ્કોટલેન્ડની સરકાર બુધવારે લંડનમાં સુપ્રીમ કોર્ટમાં સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે બીજો લોકમત લેવાની લડત હારી ગઈ હતી. જજીસે ચુકાદો આપ્યો હતો કે યુકેની સંસદની મંજૂરી...
મુંબઈમાં 26/11ના વિખ્યાત આતંકવાદી હુમલાની 14મી વર્ષગાંઠ પ્રસંગે યુકેમાં મ્યુઝિકલ, પુષ્પાંજલિ અને આતંકવાદ વિરોધી પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે 12 સ્ખળે સંકલિત...
છેલ્લા એક વર્ષમાં બ્રિટનમાં કુલ 381,459 લોકોને યુકેમાં કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જે ઇમીગ્રેશનની નોંધ કરવાનો રેકોર્ડ શરૂ થયા પછીની સૌથી વધુ...
લંડનના વાયુ પ્રદૂષણ, આબોહવની કટોકટી અને ટ્રાફીકની ભીડની સમસ્યાઓનો સામનો કરવા માટે મેયર સાદિક ખાને આખા લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોન ULEZનું વિસ્તરણ કરવાનો...
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ વસ્તીના અડધાથી ઓછા લોકોએ પોતાની જાતને પ્રથમ વખત ખ્રિસ્તી તરીકે ઓળખાવી છે. જ્યારે મુસ્લિમો અને હિંદુઓની વસ્તીમાં વધારો નોંધાયો છે....
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયાએ ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી સાથે કન્ઝર્વેટિવ સાંસદો માટે વિશિષ્ટ રાઉન્ડ ટેબલ સત્રનું આયોજન કર્યું હતું. જેમાં ભૂતપૂર્વ મિનિસ્ટર્સ ડૉ....
ભારતના એરપોર્ટમાં અવરોધ મુક્ત અને સરળ એન્ટ્રી માટે ગુરુવાર,1 ડિસેમ્બરથી ‘ડિજિયાત્રા’ નામની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. ડિજિયાત્રાની હેતુ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) આધારે...
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંદેશ આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો પુણ્યાત્મા પ્રમુખસ્વામી મહારાજની સૂક્ષ્મચેતનાને...

















