ભારતીય મૂળના 28 વર્ષીય સિંગાપોરના નાગરિકને નેશનલ સર્વિસની ફરજ પૂર્ણ ન કરવા બદલ જેલની સજા ફટકારવામાં આવી હતી. તેણે વિઝાની મુદ્દત પૂર્ણ થયા પછી...
યુકેમાં હાઉસ ઓફ કોમન્સ ખાતે તેલુગુ ફિલ્મોના પીઢ અભિનેતા ચિરંજીવીનું તાજેતરમાં બ્રિજ ઇન્ડિયા દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનત કરવામાં આવ્યું હતું.
આ સન્માન અંગે ચિરંજીવીએ...
એન્ટિગ્વા અને બર્બુડાના વિદેશ પ્રધાન ચેટ ગ્રીને તાજેતરમાં જણાવ્યું હતું કે, ફરાર ભારતીય બિઝનેસમેન મેહુલ ચોક્સી અત્યારે આ આઇલેન્ડમાં નથી.
ગ્રીને જણાવ્યું હતું કે, મેહુલ...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત સાથે તેમના સંબંધો ખૂબ સારા છે, પરંતુ એકમાત્ર સમસ્યા એ છે કે વિશ્વના સૌથી વધુ ટેરિફ...
ભારત સરકારે ગુરુવારે સંસદને માહિતી આપી હતી કે યુએઈમાં ભારતના 25 નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, પરંતુ ચુકાદાનો હજુ સુધી અમલ થયો નથી.
ભારતના...
દક્ષિણ આફ્રિકાના અગ્રણી હિન્દુ નેતા અને વકીલ અશ્વિન ત્રિકમજીનું ગુરુવારે બીમારી બાદ અવસાન થયું હતું. તેઓ ૮૦ વર્ષનાં હતાં. ત્રિકમજી દક્ષિણ આફ્રિકન હિન્દુ મહાસભાના...
યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ પેટ્રિશિયા ટોલિવર ગિલ્સે 20 માર્ચે એક ચુકાદો આપી જ્યોર્જટાઉન યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થીના દેશનિકાલ પર સ્ટે મૂક્યો હતો. જજે જણાવ્યું...
ભારતના વિદેશ રહેલા માઇગ્રન્ટમાંથી અડધા કરતાં વધુ ગલ્ફ દેશો છે, પરંતુ હવે કુશળ કામદારો વિકસિત દેશો તરફ વળી રહ્યાં છે. ભારતને મળતા કુલ રેમિટન્સમાં...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ગુરુવાર, 20 માર્ચથી પ્રારંભ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને...
હિન્દુ કેલેન્ડરના સૌથી રંગીન તહેવારોમાંના એક અને વસંતઋતુના આગમનનું સ્વાગત કરતા હોળી ઉત્સવની ઉજવણીનું આયોજન ગુરુવાર, ૧૩ માર્ચ ૨૦૨૫ના રોજ લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ...