ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને સંબોધતા સંરક્ષણ પ્રધાનનો ચીનને કડક સંદેશ ચીનને કડક સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે જો કોઇ ભારતને...
Rajnath urges Army to maintain high vigilance on the border with China
યુક્રેન યુદ્ધને પગલે રશિયાના મુદ્દે અમેરિકાના દબાણનો સીધો ઉલ્લેખ કર્યા વગર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત એક દેશને નુકસાન કરીને બીજાને...
યુકેના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી શનિવાર, 15 એપ્રિલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંઘ માનને ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. એક કલાક લાંબી આ બેઠકમાં...
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેન યુક્રેનની મુલાકાતે જશે તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં...
ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજ...
ન્યૂયોર્કસ્થિત જોન સિમોન ગુગ્ગેનહેઇમ મેમોરિયલ ફાઉન્ડેશને 7 એપ્રિલે તેની ગુગ્ગેનહેઇમ ફેલોશિપ મેળવનારાઓની યાદી જાહેર કરી છે. આ 180 ‘અપવાદરૂપ વ્યક્તિઓ’નું વૈવિધ્યસભર ગ્રૂપ, જેમાં ઘણા...
શિકાગોમાં મુખ્ય ઓફિસ ધરાવતા ધ અમેરિકન એસોસિએશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન-(AAPI) દ્વારા વર્ષ 2022-2023ના નવા હોદ્દેદારોની જાહેરાત 10 એપ્રિલે કરવામાં આવી છે. નવી...
રટગર્સ યુનિવર્સિટી-ન્યૂ બ્રન્સવિકના બે ભારતીય સહિત ચાર વિદ્યાર્થીઓની ગોલ્ડવોટર સ્કોલર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમને ગણિત, વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ અભ્યાસ બદલ પસંદ...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
168 percent reduction in terrorist incidents in Kashmir
ભારત સરકારે કંધાર વિમાન અપહરણ કેસના આરોપી મુશ્તાક અહેમદ ઝરગરને ત્રાસવાદી જાહેર કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઇસી-814ના હાઇજેક કરવામાં આવેલા વિમાનના મુસાફરોના બદલામાં...