અમેરિકા-કેનેડા બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જતા 19 જાન્યુઆરીએ મોતને ભેટેલા ચાર ભારતીય નાગરિકો ગુજરાતના એક પરિવારના સભ્યો હતા, એમ કેનેડાના લો એન્ફોર્સમેન્ટ પાસેથી...
ભારતની ટેલીકોમ કંપની ભારતી એરટેલમાં ટેકનોલોજી જાયન્ટ ગૂગલ એક બિલિયન ડોલર (આશરે રૂ. 7400 કરોડ)નું રોકાણ કરશે. ગૂગલ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અને કોમર્શિયલ પાર્ટનરશીપના મિશ્રણ...
સ્ટીલ સેક્ટરની વિશ્વવિખ્યાત કંપનીના માલિક અને ભારતીય મૂળના બિઝનેનસમેન અનિલ અગ્રવાલ ભારતની જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની બીપીસીએલના ખાનગીકરણ પર મીટ માંડીને બેઠાં છે....
વૈષ્ણવ સંઘ ઓફ યુકે, શ્રીજી ધામ હવેલી – નેશનલ હવેલી એન્ડ કોમ્યુનીટી સેન્ટર યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી (કડી-મદાવાદ)ના આશીર્વાદ સાથે રવિવાર...
યુકેમાં વિદેશથી આવતા ડબલ-રસી મેળવનાર પ્રવાસીઓએ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યા પછી કોરોનાવાયરસ ટેસ્ટીંગ કરાવવું પડશે નહિં. એટલે કે પાત્ર મુસાફરોએ હવે પોસ્ટ-અરાઇવલ...
એક્સક્લુઝીવ
સરવર આલમ દ્વારા
એમપી નુસરત ગનીએ પોતાના 'મુસ્લિમપણાં'ના કારણે મંત્રી પદની ફેરબદલમાં કાઢી મૂકવામાં આવી હોવાના દાવા પછી કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રભાવશાળી ટોરી રાજકારણીએ કહ્યું...
તાજેતરના એક સર્વેમાં બુકીઓનું કહેવું છે કે ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનક વડા પ્રધાન પદ માટે શ્રેષ્ઠ મત મેળવી રહ્યા છે. શ્રી સુનક અને...
ચાન્સેલર ઋષિ સુનકે વડા પ્રધાન બોરિસ જૉન્સનને તેમનો સંપૂર્ણ ટેકો આપવાનો ઇનકાર કરતા તેમના નેતૃત્વની અટકળોને વેગ મળ્યો હતો.
ઋષિ સુનકે પાર્ટીગેટ વિવાદ પર બોરિસ...
વડા પ્રધાન બોરિસ જૉન્સન "પાર્ટીગેટ" કૌભાંડના કારણે દેશના નેતૃત્વ અને કન્ઝર્વેટિવ પાર્ટી પરની પકડ ગુમાવી રહ્યા છે. જેને પગલે તેમણે સાંસદોને આંતરિક તપાસના પરિણામની...
કેન્ટના ગ્રેવ્સેન્ડમાં લોકપ્રિય ભારતીય રેસ્ટોરન્ટ ધરાવતા રાવ અને રાજ ચોપરા નામના ફાર્માસિસ્ટ ભાઈઓની જોડીએ ઈંગ્લેન્ડમાં તેમના સમુદાયને આગળ આવવા અને તેમની કોવિડ-19 વેક્સીન લેવા...

















